Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Update India - કોરોનાથી મોતનો આંકડામાં ઘટાડો, 75 દિવસ પછી દેશમાં આવ્યા ફક્ત 60471 નવા કેસ

Webdunia
મંગળવાર, 15 જૂન 2021 (11:05 IST)
ભારતમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના 60 હજાર 471 નવા મામલા નોંધવામાં આવ્યા છે જો કે 75 દિવસ પછી સૌથી ઓછી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી રજુ તાજા આંકડા મુજબ, દેશમાં હવે સક્રિય મામલાની સંખ્યા પણ ગબડીને 9 લાખ 13 હજાર 378 પર આવી ગઈ છે. આ દરમિયાન કોરોનાના કારણે 2 હજાર 726 લોકોએ દમ પણ તોડ્યો છે, જ્યારબાદ કોરોનાથી મરનારાઓના આંકડા 3 લાખ 77 હજારને પર કરી  ગયા છે. 
 
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1 લાખ 17 હજાર 525 દર્દી ઠીક થઈ ગયા છે. આ સતત 33 મો દિવસ છે. જ્યારે કોરોનાના દૈનિકા મામલાથી વધુ સંખ્યા તેનાથી ઠીક થનારા દર્દીઓની છે. અત્યાર સુધી દેશમાં કુલ 2 કરોડ 82 લાખ 80 હજાર 472 લોકો કોરોનાથી ઠીક થઈ ચુક્યા છે. 
 
બીજી બાજુ દેશમાં હવે કોરોનાથી ઠીક થનારાઓની દર વધીને 95.64 ટકા પર પહોંચી ગઈ છે. સાપ્તાહિક પોઝિટિવિટી દર પણ ઘટીને પાંચ ટકાથી નીચે આવી ગયો છે અને દૈનિક સંક્રમણ દર પણ 3.45 ટકા જ રહી ગઈ છે.  આ સતત 8મા દિવસ છે જ્યારે દૈનિક સંક્રણ દર 5 ટકાથી ઓછા છે. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments