Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Lockdown- જનતાની માંગ પર કાલથી ફરીથી શરૂઅ થશે રામાયણ

Webdunia
શુક્રવાર, 27 માર્ચ 2020 (11:46 IST)
સરકાર કોરોનાના કારણે લોકડાઉનને જોતા લોકો માટે શુક્રવારથી રામાયણ નાટકને ફરીથી પ્રસારિત કરી રહ્યા છે. સૂચના મંત્રી પ્રકાશ જાવડેકરએ શુક્રવાર ટ્વીટ કરી આ જાણકારી આપી. 
જાવડેકરએ કહ્યુ કે જનતાની માંગણી પર કાલે શનિવાર 28 માર્ચથી દૂરદર્શનના રાષ્ટ્રીય ચેનલ પર રામાયણના ફરીથી પ્રસારિત થશે. પ્રથમ એપિસોડ સવારે 9 વાગ્યેથી શરૂ થશે અને બીજુ એપિસોડ રાત્રે 9 વાગ્યે શરૂ થશે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments