Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘોડાની એંટીબોડીમાંથી બનાવાય રહી છે કોરોનાની દવા, કંપનીનો દાવો, 90 કલાકમાં ખતમ થશે સંક્રમણ

Webdunia
બુધવાર, 11 ઑગસ્ટ 2021 (12:10 IST)
દેશમાં કોરોના વેક્સીન આવી ગઈ છે. કોવીશિલ્ડ અને કોવેક્સીન બંને કોરોનાના પ્રભાવને રોકવામાં પ્રભાવી છે. આ ઉપરાંત દેશમાં કોરોનાની જુદી જુદી દવાઓને લઈને પણ પરીક્ષણ ચાલી રહ્યુ છે. આ દરમિયાન એક મહારાષ્ટ્રની એક કંપની પણ કોરોના વિરુદ્ધ પ્રભાવી દવા બનાવવાનુ કામ કરી રહી છે. 
 
90 કલાકમાં કોરોના ખતમ થઈ જશે કંપનીએ વધુ દાવામાં જણાવ્યું છે કે, આનાથી 90 કલાકમાં કોરોના ખતમ થઈ જશે.મહારાષ્ટ્રના કોલ્હાપુરની બાયોસાઈન્સ કંપનીએ ઘોડાના એન્ટિબોડીથી બનેલા કોરોનાની એક નવી દવાનું પરીક્ષણ કરી રહી છે. જો આ દવાના તમામ ટ્રાયલમાં સફળતા મળી તો કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણો ધરાવતા દર્દીઓની સારવારમાં મદદ મળશે.
 
ભારતની પ્રથમ સ્વદેશી દવાઆ ભારતની પ્રથમ સ્વદેશી દવા હશે તેનો ઉપયોગ સારવાર માટે કરાશે. સૂત્રો અનુસાર, પ્રારભિંક ટ્રાયલમાં દવાને લીધે 72થી 90 કલાકોની અંદર જ ચેપગ્રસ્તોના આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. આ દવાનું હાલ હ્યુમન ટ્રાયલનું  પ્રથમ ચરણ ચાલી રહ્યું છે

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments