Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાંઈબાબા પર વિવાદાસ્પદ ટિપ્પણી- સાંઈબાબા પર બાગેશ્વર સરકારના બગડ્યા બોલ, સળગી મહારાષ્ટ્રનું રાજકારણ

Webdunia
મંગળવાર, 4 એપ્રિલ 2023 (12:53 IST)
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેંન્દ્ર શાસ્ત્રી એક વાર ફરી ચર્ચામાં છે. કારણ છે કે તેમના વિવાદાસ્પદ ટિપ્પણી. તાજેતરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાંઈબાબાને લઈને કઈક આવુ કહી દીધુ છે જેનાથી ન માત્ર તેમણે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યુ છે પણ આ ટિપ્પણીથી મહારાષ્ટ્રના રાજકરણ પણ સળ્ગ્યુ છે 
 
હકીકતમાં સોશિયલ મીડિયા પર આચાર્ય ધીરેંદ્ર શાસ્ત્રીનુ એક વીડિયો વાયરલ થઈ રહ્યુ છે જેમાં તે કહેતા નજર આવી રહ્યા છે કે સાંઈ સંત થઈ શકે છે ફકીર હોઈ શકે છે પણ ભગવાન નથી હોઈ શકે. સાંઈ બાબાની પૂજા કરતા પર પણ આચાર્ય કહે છે કે  બોલવા માંગતા નથી કારણ કે વિવાદ થાય છે પણ એટલું કહેવું પણ જરૂરી છે કે શિયાળની ચામડી પહેરીને કોઈ સિંહ નથી બની શકતો. જો આપણે શંકરાચાર્ય જેવો ગેટઅપ કરીએ તો આનાથી આપણે શંકરાચાર્ય નહીં બનીએ. સંતો સંત છે અને ભગવાન ભગવાન છે
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments