Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચારધામ યાત્રા- ઉત્તરાખંડમાં 101 લોકોની મોત પછી અલર્ટ 50 વર્ષથી વધારે ઉમ્રના તીર્થયાત્રીઓની થશે હેલ્થ સ્ક્રીનિંગ

Webdunia
રવિવાર, 5 જૂન 2022 (12:38 IST)
ચારધામ યાત્રાના દરમિયાન 100થી વધારે તીર્થયાત્રીઓની મોત પછી ઉત્તરાખંડ સરકારએ નિર્ણય કર્યો છે કે હવે 50થી વધારે ઉમ્રના લોકોને ફરજીયાત હેલ્થ સ્ક્રીનિંગથી પસાર થવુ પડશે. ઉત્તરાખંડ સ્વાસ્થય વિભાગના મુજબ યાત્રાના દરમિયાન 101 તીર્થયાત્રીઓની મોત થઈ છે. 
 
જેમાં કેદારનાથમાં 49, બદ્રીનાથ ધામમાં 20, ગંગોત્રી ધામમાં 7 અને યમનોત્રી ધામમાં 25 શામેલ છે. તેમાંથી રવિવારે કેદારનાથ અને બદ્રીનાથમાં એક-એકની મોત થઈ. જાણકારી મુજબ મોતના કારણ કાર્ડિયક અરેસ્ટ અને બીજા રોગો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments