Festival Posters

ચારધામ યાત્રા: 2 સપ્તાહમાં 39 ભાવિકોના મોત

Webdunia
સોમવાર, 16 મે 2022 (12:07 IST)
ચારધામ યાત્રાને લઈને આ વખતે યાત્રીઓમાં જોરદાર ઉત્સાહ છે. કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી આ યાત્રા બાધિત રહી હતી તાજા સમાચાર આ સમયે કઈક યાત્રીઓને સ્વાસ્થય સંબંધી પરેશાનીનો સામનો કરવુ પડી રહ્યુ છે.

ઉત્તરાખંડના સ્વાસ્થય મહાનિદેશક ડૉ શૈલજા ભટ્ટ મુજબ ચારધામ યાત્રાના રસ્તા પર અત્યાર સુધી 39 તીર્થયાત્રીઓની મોત થઈ છે.  મૃત્યુના કારણ ઉચ્ચ રક્તચાપ, હૃદય સંબંધી સમસ્યાઓ થઈ રહી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

અરજી લેખન નમૂનો

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

VIROSH Wedding : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોડાના થયા લગ્ન: સાત જન્મો માટે બન્યા એકબીજાના હમસફર, તેલુગૂ રીતિ-રિવાજોથી થયા લગ્ન

ગુજરાતી જોક્સ - શું બકવાસ છે

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

આગળનો લેખ
Show comments