rashifal-2026

કેદારનાથ ધામમાં મોબાઈલ અને કેમેરા પર પ્રતિબંધ, મંદિર સમિતિએ બનાવ્યા કડક નિયમો

Webdunia
શુક્રવાર, 28 માર્ચ 2025 (17:41 IST)
chardham yatra 2025: કેદારનાથ ધામમાં મંદિરની ત્રીસ મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન અને કેમેરા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રીલ અને વિડીયો બનાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મે મહિનામાં શરૂ થનારી કેદારનાથ યાત્રાને લઈને આ નિર્ણય લીધો છે.

કેદારનાથ યાત્રાના સફળ સંચાલન માટે રાજ્ય સરકાર, પોલીસ પ્રશાસન તેમજ શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ તૈયારીઓ કરી લીધી છે. કેદારનાથ ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા યાત્રાળુઓને વ્યવસ્થિત રીતે દર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
 
અહેવાલો અનુસાર, 2 મેથી શરૂ થનારી યાત્રા પહેલા કેદારનાથ ધામ મંદિરના 30 મીટરની અંદર મોબાઈલ ફોન અને કેમેરા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રીલ અને વીડિયો બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મે મહિનામાં શરૂ થનારી કેદારનાથ યાત્રાને લઈને આ નિર્ણય લીધો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

આગળનો લેખ
Show comments