Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચારધામની યાત્રા 18 સેપ્ટેમ્બરથી સંચાલિત કરવાનો નિર્ણય લીધુ

Webdunia
શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (12:48 IST)
ચારધામની યાત્રા 18 સેપ્ટેમ્બરથી સંચાલિત કરવાનો નિર્ણય લીધુ. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મોડી રાત્રે ટ્વીટ કરી કહ્યુ કે ચારધામની યાત્રા 18 સેપ્ટેમ્બરથી શરૂ થશે. પર્યટણ વિભાગઆ સિલસિલામાં શુક્રવારે એસઓપી રજૂ કરી શકે છે. આ વચ્ચે મુખ્ય સચિવ ડો. એસ.એસ સંધુએ પણ પર્યટન સાથે યાત્રાથી સંકળાયેલા જુદા જુદા વિભાગો અને દેવસ્થાનમ પ્રબંધન બોર્ડના અધિકારીઓ સાથે ઉત્તરાખંડ ઉચ્ચ ન્યાયાલતએ ચાર ધામ યાત્રા પર લાગી રોકના કેટલા પ્રતિબંધ હટાવી દીધા છે. મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠએ કેદારનાથ ધામમાં દરરોજ 800, બદ્રીનાથ ધામમાં 1000, ગંગોત્રીમાં 600, યમનોત્રીધામમાં 400 શ્રદ્ધાળુઓને દર્શન કરવાની પરવાનગી આપી દીધી છે. ચારધામ યાત્રા કરનાર તીર્થયાત્રીઓને 72 કલાક સુધીની કોવિડ તપાસની નેગેટીવ રિપોર્ટ અને બન્ને વેક્સીનનો પ્રમાણપત્ર સાથે લાવવુ ફરજીયાત હશે. સાથે જ તીર્થ યાત્રીઓને દેવસ્થાન બોર્ડમાં પંજીકરણ કરાવવુ ફરજીયાત હશે. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments