Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandrayaan-3 - ત્રીજા ચંદ્ર ભ્રમણકક્ષામાં પહોંચ્યું, માત્ર 1437 કિમી બાકી

Webdunia
બુધવાર, 9 ઑગસ્ટ 2023 (17:07 IST)
ISRO એ  Chandrayaan-3 ને ચંદ્રમાના ત્રીજા ઓર્બિટમાં પહોચાડી દીધુ છે. હવે ચંદ્રયાન  174 km x 1437 km કિલોમીટર વાળા નાના અંડાકાર વર્ગખંડમાં ફરી રહ્યુ. ચંદ્રયાન-3 કદાચ તેના નિર્ધારિત લક્ષ્યથી આગળ વધી રહ્યું છે. પરંતુ ઈસરો તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.
 
ઈસરોએ 9 ઓગસ્ટની બપોરે 1 વાગીને 40 મિનિટ પરા ઓર્બિટમાં ફેરફાર કરાયો. એટલે ચંદ્રયાન 3ના થર્સ્ટર્સને ઑન કરાયો હતો. 5 ઓગસ્ટ 2023 ના રોજ, જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની પ્રથમ ભ્રમણકક્ષામાં પહોંચ્યું. પછી તેણે ચાંદની પહેલી તસવીરો બહાર પાડી. 
<

Getting ever closer to the moon!

The #Chandrayaan3 spacecraft successfully underwent a planned orbit reduction maneuver. The retrofiring of engines brought it closer to the Moon's surface, now to 174 km x 1437 km.

The next operation to further reduce the orbit is scheduled for… pic.twitter.com/vCTnVIMZ4R

— LVM3-M4/CHANDRAYAAN-3 MISSION (@chandrayaan_3) August 9, 2023 >
 
તે સમયે ચંદ્રયાન 3 ચંદ્રમાના ચારે બાજુ 1900 કિલોમીટર દર સેકંડની ગતિથી 164 x 18074 KM ના અંડાકાર ઑર્બિટમાં યાત્રા કરી રહ્યો હતો. જેને 6 ઓગસ્ટને ઘટાડીને 170 x 4313 kmની ભ્રમણકક્ષામાં દાખલ કરવામાં આવી હતી. એટલે કે તેને ચંદ્રની બીજી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mumbai Rains: મુંબઈમાં વરસાદે રોકી local trains ની ગતિ, શાળા-કોલેજો બંધ, એલર્ટ જાહેર

બિહારના ઔરંગાબાદમાં તળાવમાં ડૂબવાથી 8 બાળકોના મોત, CM નીતિશે દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત કરી.

J&K Assembly Elections Phase 2 : જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 54 ટકા મતદાન

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા સામે કોર્ટે તપાસ શરૂ કરવાના આપ્યા નિર્દેશ

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી, દેશમાં સામાન્ય ચૂંટણી યોજાશે

આગળનો લેખ
Show comments