Dharma Sangrah

ચમોલીમાં બરફ નીચે દટાયેલા ચાર મજૂરોના મોત, બેને ઋષિકેશ AIIMSમાં રિફર કરાયા; 5 હજુ ગુમ; બચાવ કામગીરી તીવ્ર

Webdunia
રવિવાર, 2 માર્ચ 2025 (09:54 IST)
Chamoli Avalanche: શુક્રવારે ઉત્તરાખંડના માનામાં ગ્લેશિયર તૂટવાને કારણે ભારે હિમપ્રપાત થયો હતો. જેના કારણે બીઆરઓ કેમ્પને નુકસાન થયું છે. આ દરમિયાન 55 મજૂરો બરફ નીચે દટાયા હતા જેમાંથી 50ને બચાવી લેવાયા છે. જેમાંથી ચારના મોત થયા હતા. 46 સલામત છે. ગુમ થયેલા પાંચ લોકોની શોધખોળ ચાલુ છે.

આ ઉપરાંત ગંભીર હાલતમાં બે મજૂરોને ઋષિકેશ એઈમ્સમાં રીફર કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ સીએમ ધામી સાથે વાત કરી અને રાહત અને બચાવ કામગીરી વિશે જાણકારી મેળવી. સલામત રીતે બહાર કાઢવામાં આવેલા કામદારોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સીએમ ધામીએ ચાર મજૂરોના મોત પર શોક વ્યક્ત કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

મિનિટોમાં ઘરે સ્વાદિષ્ટ બીટરૂટ-નાળિયેરની ચટણી બનાવો, તેની સરળ રેસીપી હમણાં જ નોંધી લો

નવા વર્ષમાં વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો હેલ્થી ડાયેટિંગથી કરો શરૂઆત, જાણો જાન્યુઆરી કેવો હોવો જોઈએ ડાયેટ પ્લાન

વધુ જુઓ..

નવીનતમ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

શાહરૂખ ખાન પર વિવાદ કેમ ? બોલીવુડ સુપરસ્ટારે એવુ તો શુ કર્યુ ? 5 પોઈંટમાં સમજો

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

આગળનો લેખ
Show comments