Webdunia - Bharat's app for daily news and videos

Install App

CBSE : 10મા ઘોરણનું પરિણામ, ઈલાહબાદ 98.23 ટકાથી ત્રીજા સ્થાન પર

CBSE
Webdunia
શનિવાર, 3 જૂન 2017 (14:47 IST)
લખનૌ ઈંટર પછી પ્રદેશના કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ સીબીએસઈની કક્ષા દસમાના વિદ્યાર્થીઓના પરિણામ આજે જાહેર થઈ ગયું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષ બોર્ડ  10મા ઘોરણનો પરિણામ આજે જાહેર કીધું છે. માડરેશન પાલિસીના કારણે સીબીએસઈના પરિણામમાં મોડું થયું હતું. આજે બપોરે 1 વાગ્યા સુધી જાહેર થઈ ગયા. 
 
 
 આ સમયે કુળ પાસ ટકા 90.95  રહ્યું. ત્રિવેંદ્રમ ક્ષેત્ર 99.85 ટકા અંક સાથે ટોચ પર રહ્યું. ચેન્નઈ 99.26 ટકા સાથે બીજા સ્થાન પર રહ્યું. ઈલાહબાદ રીજનથી 98.23 ટકા વિદ્યાર્થી પાસ થયા. ચોથા નંબર પર દેહરાદૂન છે જ્યારે દિલ્હીનો પરિણામ  78.09ટકા રહ્યું. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Birthday wishes for friend- જન્મદિવસ ની શુભકામના મિત્ર

Google Image Search- ગૂગલ ઇમેજ સર્ચ ફક્ત ડ્રેસ શોધવા માટે બનાવવામાં આવ્યું હતું, તમે કદાચ તેની પાછળની રસપ્રદ વાર્તા નહીં જાણતા હોવ.

1 કલાકની અંદર શુગરને ડાઉન કરે છે આ પાન, ડાયાબીટીસનાં દર્દી ઘરમાં સહેલાઈથી ઉગાડી શકે છે આ છોડ

Child Story- મહેનત વાર્તા - સફળતા સખત મહેનતથી મળે છે

Paneer Thecha પનીર ઠેચા રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

ગુજરાતી જોક્સ - મૂર્ખ બનાવી રહ્યો છે

ગુજરાતી જોક્સ - હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments