Webdunia - Bharat's app for daily news and videos

Install App

CBSEએ મુઘલ સભા, ફૈઝની કવિતાઓ અભ્યાસક્રમમાંથી દૂર કર્યા

Webdunia
રવિવાર, 24 એપ્રિલ 2022 (11:02 IST)
એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર CBSEએ ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાંથી બિનજોડાણવાદની ચળવળ, શીતયુદ્ધ યુગ, એફ્રો-એશિયન ક્ષેત્રમાં ઇસ્લામિક શાસનનો ઉદય, મુઘલ સભાનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ અંગેના પાઠ દૂર કર્યા છે.
 
આવી જ રીતે ધોરણ 10ના અભ્યાસક્રમમાંથી 'વૈશ્વિકવાદ ખેતી પર અસર'ના ટૉપિકને 'ફૂડ સિક્યૉરિટી'ના ચૅપ્ટરમાંથી દૂર કરવામાં આવ્યો છે. આ સિવાય ફૈઝ અહમદ ફૈઝની ઉર્દૂ કવિતાના ભાષાંતરના અંશ પણ અભ્યાસક્રમમાંથી હઠાવી દેવાયા છે.
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર આ પગલા અંગે સ્પષ્ટતા કરતાં CBSEના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ફેરફાર NCERTની સૂચનો પ્રમાણે કરાયેલ છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Paneer Thecha Recipes - આ રેસીપી બનાવશો તો ઘરમા બધા જ સફાચટ કરી દેશે

એટલા માટે તમારે 3 મહિના સુધી તમારી પ્રેગ્નન્સી વિશે કોઈને કહેવું જોઈએ નહીં, ખુદ ડોકટરો પણ ના પાડે છે

કુંભારની શીખામણ

Easy Hacks To Get Rid Of Mosquitoes- મચ્છરોએ ઓરડાથી આંગણા સુધી બેસવું મુશ્કેલ કરી દીધું છે, આ એક પીળી અને લીલી વસ્તુ રાહત આપી શકે છે.

સ્પાઈસી ગાર્લિક બટર ચિકન સ્નેક, રેસીપી 10 મિનિટમાં તૈયાર થઈ જશે

વધુ જુઓ..

નવીનતમ

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments