rashifal-2026

CBSE Board Exams 2023: ધો 10-12ની પરીક્ષા માટે CBSEની ગાઈડલાઈન્સ

Webdunia
બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (11:30 IST)
કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડની ધોરણ 10મા 12ની બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆઈથી ચાલી રહી છે. બોર્ડ પરીક્ષાઓની વચ્ચે સીબીએસઈએ શાળા અને પરીક્ષા સેંટરને પરીક્ષાઓ કરાવવા માટે દિશા-નિર્દેશ (CBSE issued new guidelines) રજૂ કર્યા છે. બોર્ડએ આયોજીત કરી રહી છે. સીબીએસઈ દ્વારા રજૂ કરાયેલા નોટિસ મુજબ પરીક્ષા આયોજીત કરાવવા માટે બધા શાળાઓને સુનિશ્ચિત કરવુ પડશે કે બધા જવાબવહીને પ્લાસ્ટિકની કોથળીઓથી પેક કરાય જ્યારે પરીક્ષા પછી જવાબવહી સંબંધિત પ્રાદેશિક કચેરીને ટપાલ સેવાઓ દ્વારા મોકલવામાં આવશે. જો આ ઉત્તરવહીઓ વ્યક્તિગત રીતે અથવા સિટી કોઓર્ડિનેટરની મદદથી પ્રાદેશિક કચેરીને મોકલવામાં આવે તો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરવો નહીં. 
 
તેની સાથે જ બોર્ડએ કહ્યુ કે ધોરણ 10મા 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈ વ્હાટસએપ સંદેશ મોકલવો જોઈએ નહીં. પછી ભલે તે સંદેશ સીબીએસઈનો હોય કે બોર્ડની પરીક્ષાઓના સંચાલનને લગતી અન્ય કોઈ સત્તા સાથેનો હોય.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબીટીસનાં દર્દીઓ માટે ઝેર સમાન છે આ વસ્તુઓ, ભૂલથી પણ ન લગાડશો હાથ, નહી તો જઈ શકે છે જીવ

World Television Day: જાણો વિશ્વ ટેલિવિઝન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને ભારતમાં ટીવી સાથે સંબંધિત શું છે ઇતિહાસ

શિયાળાની મજા બમણી થઈ જશે, બસ ઘરે બજારની જેમ રામ લાડુ બનાવો અને ખાઓ, રેસીપી નોંધી લો

આયુર્વેદમાં કેન્સર સામે લડનારી વસ્તુઓ કઈ છે? Cancer નાં સંકટને કેવી રીતે દૂર કરી શકાય?

Swastik in bridal suitcase - દુલ્હન સાસરે સૂટકેસમાં તેના કપડાં મૂકતા પહેલા શા માટે સ્વસ્તિક બનાવે છે?

વધુ જુઓ..

નવીનતમ

સ્મૃતિ મંધાના સાથે લગ્ન કરવાના હતા તેવા પલાશ મુછલ હવે હોસ્પિટલમાં દાખલ છે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

Smriti-Palash Love Story: છ વર્ષનો પ્રેમ લગ્નના બંધન સુધી પહોચ્યો, કેવી રીતે શરૂ થઈ સ્મૃતિ-પલાશની લવ સ્ટોરી ?

જાણીતા પંજાબી સિંગરનુ દર્દનાક મોત, કાર અકસ્માતમાં ગયો જીવ, રાજવીર જવંદાનુ પણ આ જ રીતે થયુ હતુ મોત

ગુજરાતી જોક્સ - બાયપાસ

આગળનો લેખ
Show comments