Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્સર દર્દીનું બાલ્કનીમાંથી પડીને મોત

Webdunia
ગુરુવાર, 16 નવેમ્બર 2023 (14:16 IST)
પૂર્વી દિલ્હીના મધુ વિહારમાં તેમના સંબંધીના ઘરની બાલકનીથી પડવાથી 47 વર્ષના એક કેંસર દર્દીઈ બુધવારે સવારે મોત નીપજ્યુ હતું. પોલીસએ જણાવ્યુ છે કે સવારે આસહરે પોણ ચાર વાગ્યે સૂચના મળી કે શારદા નંદ માંઝી તેમના દીકરા રાહુઅએ મેક્સ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેને સારવાર દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યો. જ્યારે પોલીસ હોસ્પિટલ પહોંચી તો પૂછપરછ દરમિયાન તેમને ખબર પડી કે કેન્સરનો દર્દી માંઝી બિહારનો ખેડૂત હતો. અધિકારીએ કહ્યું કે તે દિલ્હીમાં તેના જમાઈના ઘરે આવ્યો હતો અને મેક્સ હોસ્પિટલમાં કેન્સરની સારવાર કરાવી રહ્યો હતો.
 
પોલીસે જણાવ્યું કે બુધવારે સવારે 3 વાગ્યાની આસપાસ માંઝી શૌચ કરવા માટે ઉઠ્યો પરંતુ ઘરની બાલ્કનીમાંથી પડી ગયો. પોલીસે કહ્યું કે તેને મેક્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો જ્યાં તેનું મોત થયું. પોલીસે જણાવ્યું હતું કે ઘટના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ ગેરરીતિ મળી નથી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mumbai Rains: મુંબઈમાં વરસાદે રોકી local trains ની ગતિ, શાળા-કોલેજો બંધ, એલર્ટ જાહેર

બિહારના ઔરંગાબાદમાં તળાવમાં ડૂબવાથી 8 બાળકોના મોત, CM નીતિશે દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત કરી.

J&K Assembly Elections Phase 2 : જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 54 ટકા મતદાન

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા સામે કોર્ટે તપાસ શરૂ કરવાના આપ્યા નિર્દેશ

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી, દેશમાં સામાન્ય ચૂંટણી યોજાશે

આગળનો લેખ
Show comments