Webdunia - Bharat's app for daily news and videos

Install App

Building Collapse in Delhi: કોટલા મુબારકપુરમાં એક એક જર્જરિત મકાન ધરાશાયી, એક વ્યક્તિનું મોત

Webdunia
ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (15:15 IST)
Delhi news- રાજધાની દિલ્હીમાં બુધવારે એક મોટી દુર્ઘટના થઈ છે. જાણકારી મુજબ કોટલા મુબારકપુરમાં નિર્માણાધીન બિલ્ડીંગની દિવાલ અચાનક ધરાશાયી હોવાથી એક મજૂરની કચડીને મોત થઈ ગઈ.

જ્યારે બીજા એક મજૂર આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયુ છે. અવસરે પહોચેલી પોલીસ ટીમએ રેસ્ક્યુ ઑપ્રેશન કરતા ઈજાગ્રસ્તોને હોસ્પીટલમાં ભરતી કરાવ્યો ચે. પોલીસ મામલામાં જરૂરી કાર્યવાહી કરી રહી છે. 
 
કોટલા મુબારકપુરમા એક જર્જરીત મકાન પડવાથી લોકોની મો થઈ ગઈ અને એક ઈજાગ્રત થયા છે. જેની સારવાર એક્સ ટ્રામા સેટરમાં ચાલી રહી છે. બિલ્ડિંગ ખૂબ જર્જરીત સ્થિતિમાં હતી જેને તોડીને કામ કરાઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટના સાંજના આશરે 5 વાગ્યેની આસપાસ થઈ. 
 
સમગ્ર મામલાની માહિતી આપતા દક્ષિણ દિલ્હી જિલ્લાના ડીસીપી અંકિત ચૌહાણે કહ્યું કે આજે સાંજે લગભગ 5:00 વાગ્યે ગુરુદ્વારા રોડ કોટલા મુબારકપુર પર એક ઈમારત ધરાશાયી થવાની માહિતી મળી હતી. મામલાની ગંભીરતા જોઈને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સહિત અનેક પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં પહોંચીને ખબર પડી કે એક મકાનના પહેલા માળની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. દુર્ઘટના સમયે બિલ્ડિંગમાં બે કામદારો હતા.

<

#WATCH | One person dead, one injured in a house wall collapse in the Kotla Mubarakpur area of Delhi. pic.twitter.com/t7rXDKGBQr

— ANI (@ANI) February 21, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments