Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાગપુરમાં ભાજપા કાર્યકર્તા સહિત પરિવારના 5 સભ્યોની થઈ હત્યા

Webdunia
સોમવાર, 11 જૂન 2018 (11:06 IST)
ભાજપા કાર્યકર્તા કમલાકર પવનકર અને તેમના પરિવારના અન્ય ચાર સભ્યની હત્યાનો મામલો સામે આવ્યો છે. ઘટનાના સમાચાર મળતા જ પોલીસ તેમના ઘરે પહોંચી ગઈ છે અને મૃતદેહન જપ્ત કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.  
 
મળતી માહિતી મુજબ ભાજપા કાર્યકર્તા કમલાકર પવનકર નાગપુરના આરાધના નગરમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. ગઈકાલે કેટલાક અજ્ઞાત લોકોએ પવનકર અને તેમના પરિવારના 4 સભ્યોની હત્યા કરી નાખી. 
 
આ સભ્ય તેમના પત્ની મા અને પુત્ર-પુત્રી છે. એવુ કહેવાય રહ્યુ છે કે હત્યા સુનિયોજીત રીતે કરવામાં આવી છે. એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કોઈ લૂટપાટના ઈરાદે નથી કરી શકતા. પોલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments