Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાગપુરમાં ભાજપા કાર્યકર્તા સહિત પરિવારના 5 સભ્યોની થઈ હત્યા

Webdunia
સોમવાર, 11 જૂન 2018 (11:06 IST)
ભાજપા કાર્યકર્તા કમલાકર પવનકર અને તેમના પરિવારના અન્ય ચાર સભ્યની હત્યાનો મામલો સામે આવ્યો છે. ઘટનાના સમાચાર મળતા જ પોલીસ તેમના ઘરે પહોંચી ગઈ છે અને મૃતદેહન જપ્ત કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.  
 
મળતી માહિતી મુજબ ભાજપા કાર્યકર્તા કમલાકર પવનકર નાગપુરના આરાધના નગરમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. ગઈકાલે કેટલાક અજ્ઞાત લોકોએ પવનકર અને તેમના પરિવારના 4 સભ્યોની હત્યા કરી નાખી. 
 
આ સભ્ય તેમના પત્ની મા અને પુત્ર-પુત્રી છે. એવુ કહેવાય રહ્યુ છે કે હત્યા સુનિયોજીત રીતે કરવામાં આવી છે. એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કોઈ લૂટપાટના ઈરાદે નથી કરી શકતા. પોલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments