Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ-કાશ્મીરમાં BJP નેતા અનિલ પરિહાર અને તેમના ભાઈની ગોળી મારીને હત્યા, કિશ્તવાડમાં તનાવ, કરફ્યુ લાગ્યો

Webdunia
શુક્રવાર, 2 નવેમ્બર 2018 (10:28 IST)
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં  BJP નેતા અનિલ પરિહાર અને તેમના ભાઈની અજ્ઞાત હુમલાવરોએ ગોળી મારીને હત્યા કરી નાખી. અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓનુ કહેવુ છે કે ભાજપાની રાજ્ય એકાઈના સચિવ અનિલ પરિહાર અને તેમના ભાઈ અજીત કિશ્તવાડમાં પોતાની દુકાનથી પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન તેમના પર નિકટથી ગોળીબારી થઈ. હત્યા પછી કિશ્તવાડમાં કરફ્યુ લગાવી દેવાયો છે. કાયદા-વ્યવસ્થાને કાયમ રાખવા માટે સેના બોલાવી છે. 
જાણકારોના મતે, એક અજ્ઞાત હુમલાવરે અનિલ પરિહાર પર ગોળીઓનો વરસાદ કર્યો હતો, આ ઘટનામાં બન્ને નેતાઓના મૃત્યું થયા છે. જ્યારે ઘટના સ્થળે હાજર રહેનાર અનિલ પરિહારના ભાઇ અજીત પરિહારને પણ ગોળી વાગી હતી. ગોળી વાગ્યા પછી તે ગંભીર રૂપથી ઘાયલ થયો હતો.  જો કે, થોડીવાર તેમના ભાઇનું પણ મોત થયું હતું.
 
અજિત પરિહાર એસએફસીના કર્મચારી હતી. બન્ને ભાઈ સ્ટેશનરીના દુકાન બંધ કરીને પોતાના ઘરે આવી રહ્યા હતા. જમ્મુ કશ્મીર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જો કે હજુ સુધી હુમલાવરની ઓળખ થઈ શકી નથી. આ ઘટનાને લઇને કિશ્તવાડામાં કર્ફ્યૂની સાથે ધારા 144 લાગુ કરી દીધી છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments