Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bihar News- કર્ઝમાં ડૂબેલા પરિવારેનો સામુહિક આપઘાત

Webdunia
ગુરુવાર, 10 નવેમ્બર 2022 (12:29 IST)
બિહારના નવાદા જીલ્લાથી એક લોમહર્ષક સમાચાર સામે આવ્યો છે. અહીં એક પરિવારના 5 સભ્યોની મોત થઈ ગઈ છે. મળી જાણકારી મુજબ પરિવારના 5 સભ્યોની મોત આત્મહત્યાથી થઈ છે. અને 1 બીજા સભ્ય ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત છે. કર્જદાર મુખિયાને પરેશાન કરી રહ્યો હતો તેથી પરિવારએ આ પગલા ભર્યા. 
 
આત્મહત્યાનો આ ઘટના નવાદાના નગર થાના વિસ્તારનો છે જ્યા6 ગઢપર મોહલ્લામના ઘરમાં કર્ઝમાં ડૂબેલા પરિવારેનો સામુહિક આપઘાત કર્યો. 5 ની આત્મહત્યાથી મોત થઈ ગઈ છે. તેમજ 1 અન્ય સાક્ષી કુમારીની સ્થિતિ ગંભીર છે. 
 
સ્થાનીય લોકોને જેમજ ઘટનાની જાણકારી મળી તો બધાને હોસ્પીટલમાં દાખલ કરાવ્યો પણ 5 સભ્યોની સારવાર દરમિયાન મોત થઈ ગઈ. ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત સાક્ષી કુમારીએ જણાવ્યુ કે વસૂલી માતે તેમના પિતાની સાથે ઘણા લોકો અભદ્રતા કરતા હતા અને તેણે પરેશાન કરાઈ રહ્યો હતો. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments