Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિહાર પેટાચૂંટણી પરિણામ Live: અરરિયા લોકસભા સીટ પર અગાઉ આરજેડી, બીજેપી ઉમેદવર 4203 વોટથી આગળ

બિહાર પેટાચૂંટણી પરિણામ Live: અરરિયા લોકસભા સીટ પર અગાઉ આરજેડી  બીજેપી ઉમેદવર 4203 વોટથી આગળ
Webdunia
બુધવાર, 14 માર્ચ 2018 (10:41 IST)
બિહાર પેટાચૂંટણી માટે વોટોની ગણતરી ચાલી રહી છે. રાજ્યની અરરિયા લોકસભા સીટ અને ભભુઆ જહાનાબાદ વિધાનસભા સીટ પર વોટોની ગણતરી ચાલુ છે. શરૂઆતની અવધારણા મુજબ જ પરિણામ આવી રહ્યા છે. અરરિયા લોકસભા અને જહાનાબાજ વિધાનસભા સીટ પર આરજેડી આગળ ચાલી રહી છે. જ્યારે કે ભભુઆમાં બીજેપી આગળ ચાલી રહી છે. 
 
આ સીટો પર 11 માર્ચના રોજ વોટ નાખવામાં આવ્યા હતા. ત્રણેય સીટો પર એનડીએ (બીજેપી જેડીયોઇઓ રાલોસપા) અને મહાગઠબંધન (આરજેડી કોંગ્રેસ હમ) ની વચ્ચે મુકાબલો છે. 
 
Live Updates:-
#બીજેપીની બઢત અને મજબૂત થઈ. 4203 વોટથી આગળ થયેલ બીજેપી ઉમેદવાર પ્રદીપ સિંહ 
#અરરિયા લોકસભા સીટ પર આરજેડી પાછળ પહેલીવાર બીજેપી આગળ બીજેપીના ઉમેદવાર પ્રદ્દિપ સિંહ 400 વોટથી આગળ 
#અરરિયા લોકસભા સીટ પર આરજેડી પાછળ 
#બિહારની ભભુઆ સીટ પર બીજેપી 2225 વોટથી આગળ .. જહાનાબાદ સીટ પર આરજેડી પહેલા રાઉંડમાં 347 વોટથી આગળ 
#બિહાર પેટાચૂંટણીમાં જેડીયૂને નિરાશા. જેડીયૂ પ્રવક્તા નીરજ સિંહે કહ્યુ -સહાનુભૂતિ ફેક્ટર કામ કરી રહ્યુ છે. 
# ભભુઆમાં બીજેપી 2225 વોટથી આગળ અત્યાર સુધીની ગણતરી બીજેપીની 3643 કોંગ્રેસને 1418 વોટ મળ્યા 
#જહાનાબાદ પ્રથમ રાઉંડમાં આરજેડી 347 વોટથી આગળ 
#અરરિયા સીટ પર આરજેડી ખૂબ સારુ કરી રહી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments