Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિહાર: પટનામાં પોલીસ લાઠીચાર્જમાં BJP નેતાનું મોત

Webdunia
ગુરુવાર, 13 જુલાઈ 2023 (16:28 IST)
પટનામાં પોલીસ લાઠીચાર્જમાં BJP નેતાનું મોત - બિહાર  શિક્ષકોની નિમણૂક માટે પ્રદર્શના કરી રહ્યા  ભાજપના કાર્યકરો પર ભારે  પોલીસ લાઠીચાર્જ દરમિયાન ભાજપના એક નેતાનું મોત થયું છે.
 
પટના પોલીસે ભાજપના કાર્યકરો પર ભારે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. આ ક્રમમાં ભાજપના એક કાર્યકરનું મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક વિજય કુમાર સિંહ જહાનાબાદના જિલ્લા મહાસચિવ હતા.
<

Arrested by Bihar police in Patna .Jehanabad dist GS Vijay Kumar Singh died in brutal police lathi charge.@ANI @ABPNews @News18Bihar @ABPNews @aajtak

— Sushil Kumar Modi (@SushilModi) July 13, 2023 >
પોલીસના લાઠીચાર્જમાં ભાજપના અનેક નેતાઓ અને કાર્યકરો ઘાયલ થયા હતા. દરમિયાન ભાજપના નેતાઓનું કહેવું છે કે પોલીસે પટનામાં ડાકબંગલા ચોક પર બળપ્રયોગ કર્યો હતો. જહાનાબાદ શહેરમાં થયેલા લાઠીચાર્જમાં ભાજપના મહાસચિવ વિજય કુમાર સિંહનું મોત થયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

51 Shaktipeeth : મા વારાહી પંચ સાગર શક્તિપીઠ - 36

Delhi doctor murder- દિલ્હીમાં નર્સ સાથે ડોક્ટરના હતા ગેરકાયદે સંબંધ, નારાજ પતિએ દીકરીના સગીર પ્રેમીને આપી સોપારી

ગાય ઉછેર પર સબસિડીમાં ગુજરાત, MP ને પાછળ છોડીને આગળ નિકળ્યુ મહારાષ્ટ્ર તિજોરી પર આટલો ભાર વધશે

મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે મંત્રાલયની બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી, ત્રીજા માળેથી કૂદકો માર્યો, જુઓ વીડિયો

'ગુજરાત નહીં તો શુ પાકિસ્તાન જઈને રમીએ?', મોડી રાત સુધી ગરબા પર બોલ્યા મંત્રી હર્ષ સંઘવી

આગળનો લેખ
Show comments