Webdunia - Bharat's app for daily news and videos

Install App

આયુષ્માન ભારત યોજનાને લઈ મોટો નિર્ણય

Webdunia
મંગળવાર, 23 જાન્યુઆરી 2024 (14:25 IST)
- મધ્યપ્રદેશના સરકારી કર્મચારીઓ, કામદારો અને કોન્ટ્રાક્ટ કામદારોને સામેલ કરવાની કવાયત 
- મુખ્ય સચિવની અધ્યક્ષતામાં નવ સભ્યોની સમિતિની રચના
 
Ayushman Bharat Yojana- મધ્યપ્રદેશના સરકારી કર્મચારીઓ, કામદારો અને કોન્ટ્રાક્ટ કામદારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત 'નિરામયમ'માં સામેલ કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે. સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્ય સરકારે જરૂરી માર્ગદર્શિકા નક્કી કરવા માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં નવ સભ્યોની સમિતિની રચના કરી છે. સમિતિના સભ્ય સચિવ આયુષ્માન ભારત નિરામયમ મધ્યપ્રદેશના મુખ્ય કાર્યકારી અધિકારી હશે.
 
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર ગરીબ લોકો માટે આયુષ્માન ભારત યોજના લાવી છે. આ યોજના હેઠળ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત છે. આ યોજનાનો લાભ સરકારી કર્મચારીઓને પણ આપવાની તૈયારીઓ ચાલી રહી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments