rashifal-2026

Bengal Election Phase 2 voting- નંદીગ્રામમાં મમતાની સામે જય શ્રી રામના નારા લગાવતા હિંસા વચ્ચે 71.૦7 ટકા મતદાન

Webdunia
ગુરુવાર, 1 એપ્રિલ 2021 (15:38 IST)
ભાજપના કાર્યકરે આત્મહત્યા કરી છે
પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાએ આત્મહત્યા કરી હોવાના સમાચાર છે. ભાજપનો આક્ષેપ છે કે કાર્યકર્તાએ ટીએમસીના દબાણમાં આ પગલું ભર્યું હતું.

બપોરે 3 વાગ્યા સુધી 71.07 ટકા મતદાન
પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ બની હતી, પરંતુ એકંદરે મતદાન અત્યાર સુધી શાંતિપૂર્ણ રહ્યું હતું. ચૂંટણી પ્રમાણે બપોરે 3 વાગ્યા સુધીમાં 71.07 ટકા મતદાન નોંધાયું છે.

હિંસા વચ્ચે 29.27 ટકા મતદાન, ભાજપના કાર્યકર્તાએ આત્મહત્યા કરી
 
સવારે 11 વાગ્યા સુધી 29.27 ટકા મતદાન
ચૂંટણી પંચ મુજબ સવારે 11 વાગ્યા સુધી બંગાળમાં 29.27 ટકા મતદાન યોજાયું છે. રાજ્યમાં કેટલાક સ્થળોએ હિંસા થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
 
ભાજપ નેતા તન્મય ઘોષની કારમાં તોડફોડ કરવામાં આવી હતી
બંગાળના કેશપુરમાં બૂથ નંબર 173 પર મહિલા મતદાન એજન્ટને માર મારવાનો મામલો સામે આવ્યો છે. ટીએમસી કાર્યકરો ઉપર આ ઘટનાને અંજામ આપવાનો આરોપ મૂકાયો છે. આ દરમિયાન ભાજપના સ્થાનિક નેતા તન્મય ઘોષની કારમાં તોડફોડ કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે ટીએમસી હિંસાને ભડકાવી રહ્યું છે, જે શાંતિપૂર્ણ ચૂંટણીઓ તરફ દોરી રહ્યું નથી. કેશપુરના ભાજપના ઉમેદવારે પણ કેન્દ્રિય સુરક્ષા દળો સક્રિય ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધુ જુઓ..

નવીનતમ

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

આગળનો લેખ
Show comments