rashifal-2026

Video Bageshwar Dham: હું કોઈથી ડરતો નથી', બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આરોપો પર કહ્યું- લોકોએ ભગવાનને છોડ્યા નથી

Webdunia
ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (13:04 IST)
Bageshwar Dham Sarkar: બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત કથાવાચક આચાર્ય ધીરેંન્દ્ર શાસ્ત્રીએ તેમના ઉપર ઉપડી રહ્યા આરોપો પર સફાઈ રજૂ કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ  હું કોઈથી ડરતો નથી', તેણે કહ્યુ કે લોકોએ તો ભગવાન પર પણ સવાલ ઉપાડ્યા 
 
મહારાષ્ટ્રની એક સંસ્થાએ ધીરેંદ્ર શાસ્ત્રી પર અંધવિશ્વાસ ફેલાવવાના આરોપ લગાવતા તેણે પડકાર આપી હતી કે તે નાગપુરના મંચ પર આવીને તેમના ચમત્કારોને જોવાવે. જો આવુ નહી કરી શકે તો મુકદ્દમાનો સામનો કરવા તૈયાર રહો. ધીરેન્દ્ર શાસ્ત્રી આ પડકાર પર ત્યાં નથી પહોંચ્યા અને પરત આવી ગયા. તેના પર કહેવાયુ કે ધીરેંન્દ્ર શાસ્ત્રી ડરીને ભાગી ગયા. સોશિયલ મીડિયા પર ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થન અને વિરોધમાં લોકો ઘણુ બધુ લખી રહ્યા છે. 
<

खुला चैलेंज…नागपुर विवाद पर दी चेतावनी…नकारात्मक लोगो को दिखाया रास्ता…https://t.co/dlxpAWuAaB#bageshwardhamsarkar @NavbharatTimes @aajtak @News18India @NewsNationTV @TOIMumbai @ZeeNews @ANI @TOI_Nagpur @DDNewslive @TheLallantop

— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) January 17, 2023 >
લોકોએ ભગવાનને નથી મૂકયો 
આખા વિવાદને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ અનાદિ કાળથી લોકોએ ભગવાન રામને છોડ્યા નથી. આ દેશ ભારત એ દેશ છે જ્યાં ભગવાન રામને તેના અસ્તિત્વના પુરાવા માટે પૂછવામાં આવ્યું. અયોધ્યા માટે પુરાવા માંગવામાં આવ્યા હતા. ભગવાન કૃષ્ણને બક્ષવામાં આવ્યા ન હતા, તેઓ તાંત્રિક અને ચમત્કારિક કહેવાયા, તેથી અમે માનીએ છીએ  એવું છે કે આપણે સામાન્ય લોકો છીએ, તેઓ આપણને ક્યારે છોડશે?
 
સમગ્ર ઘટના સમજો 
મધ્ય પ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કથા વાચક છે. તે દાવો કરે છે કે તે મનની વાત જાણી લે છે. તેમની કથાના વીડિયો ખૂબ વાયરલ થતા રહે છે. જેમાં તે આવુ કરતા જોવાય છે. પ્રસિદ્ધી વધી તો  ધીરેન્દ્ર શાસ્ત્રીને દેશના વિવિધ રાજ્યોમાંથી કથા માટે ફોન આવવા લાગ્યા. આવી જ એક વાર્તામાં નાગપુર ગયા હતા. આ વાર્તા 13 જાન્યુઆરી સુધી ચાલવાની હતી, પરંતુ શાસ્ત્રી 11 જાન્યુઆરીએ જ પરત ફર્યા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

Health Tips: ભૂલથી પણ આ લોકોએ ખાલી પેટે ચા ન પીવી જોઈએ, મોડું થાય તે પહેલાં જાણી લો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

શુ ખરેખર વધુ પડતી painkiller ખાવાથી કિડની ખરાબ થઈ જાય છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

Dhurandhar: The Revenge review - રણવીર સિંહનો વિસ્ફોટક અંદાજ અને દમદાર ફિલ્મી સફર

લગ્નના 20 વર્ષ પછી દિવ્યાંકા ત્રિપાઠીએ આપી ગુડ ન્યુઝ, પતિ વિવેક દહિયા સાથે શેર કરી સ્પેશ્યલ તસ્વીરો, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેંસ

ગુજરાતી જોક્સ - કેમ નાચી રહ્યા છે

ગુજરાતી જોક્સ - હવે લગ્ન નહીં કરી શકીએ.

આગળનો લેખ
Show comments