rashifal-2026

Video Bageshwar Dham: હું કોઈથી ડરતો નથી', બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આરોપો પર કહ્યું- લોકોએ ભગવાનને છોડ્યા નથી

Webdunia
ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (13:04 IST)
Bageshwar Dham Sarkar: બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત કથાવાચક આચાર્ય ધીરેંન્દ્ર શાસ્ત્રીએ તેમના ઉપર ઉપડી રહ્યા આરોપો પર સફાઈ રજૂ કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ  હું કોઈથી ડરતો નથી', તેણે કહ્યુ કે લોકોએ તો ભગવાન પર પણ સવાલ ઉપાડ્યા 
 
મહારાષ્ટ્રની એક સંસ્થાએ ધીરેંદ્ર શાસ્ત્રી પર અંધવિશ્વાસ ફેલાવવાના આરોપ લગાવતા તેણે પડકાર આપી હતી કે તે નાગપુરના મંચ પર આવીને તેમના ચમત્કારોને જોવાવે. જો આવુ નહી કરી શકે તો મુકદ્દમાનો સામનો કરવા તૈયાર રહો. ધીરેન્દ્ર શાસ્ત્રી આ પડકાર પર ત્યાં નથી પહોંચ્યા અને પરત આવી ગયા. તેના પર કહેવાયુ કે ધીરેંન્દ્ર શાસ્ત્રી ડરીને ભાગી ગયા. સોશિયલ મીડિયા પર ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થન અને વિરોધમાં લોકો ઘણુ બધુ લખી રહ્યા છે. 
<

खुला चैलेंज…नागपुर विवाद पर दी चेतावनी…नकारात्मक लोगो को दिखाया रास्ता…https://t.co/dlxpAWuAaB#bageshwardhamsarkar @NavbharatTimes @aajtak @News18India @NewsNationTV @TOIMumbai @ZeeNews @ANI @TOI_Nagpur @DDNewslive @TheLallantop

— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) January 17, 2023 >
લોકોએ ભગવાનને નથી મૂકયો 
આખા વિવાદને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ અનાદિ કાળથી લોકોએ ભગવાન રામને છોડ્યા નથી. આ દેશ ભારત એ દેશ છે જ્યાં ભગવાન રામને તેના અસ્તિત્વના પુરાવા માટે પૂછવામાં આવ્યું. અયોધ્યા માટે પુરાવા માંગવામાં આવ્યા હતા. ભગવાન કૃષ્ણને બક્ષવામાં આવ્યા ન હતા, તેઓ તાંત્રિક અને ચમત્કારિક કહેવાયા, તેથી અમે માનીએ છીએ  એવું છે કે આપણે સામાન્ય લોકો છીએ, તેઓ આપણને ક્યારે છોડશે?
 
સમગ્ર ઘટના સમજો 
મધ્ય પ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કથા વાચક છે. તે દાવો કરે છે કે તે મનની વાત જાણી લે છે. તેમની કથાના વીડિયો ખૂબ વાયરલ થતા રહે છે. જેમાં તે આવુ કરતા જોવાય છે. પ્રસિદ્ધી વધી તો  ધીરેન્દ્ર શાસ્ત્રીને દેશના વિવિધ રાજ્યોમાંથી કથા માટે ફોન આવવા લાગ્યા. આવી જ એક વાર્તામાં નાગપુર ગયા હતા. આ વાર્તા 13 જાન્યુઆરી સુધી ચાલવાની હતી, પરંતુ શાસ્ત્રી 11 જાન્યુઆરીએ જ પરત ફર્યા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

Breakfast Tips: ઘરે મીઠા અને ખાટા ઇન્દોરી સ્ટાઇલના પોહા બનાવો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

આગળનો લેખ
Show comments