Dharma Sangrah

Badrinath NH: છિનકામાં 17 કલાક પછી ખુલ્યો હાઈવે, પહાડીથી સતત પડી રહ્યા પત્થર, ફરી રોકી વાહનોની અવર-જવર

Webdunia
શુક્રવાર, 30 જૂન 2023 (10:37 IST)
Badrinath National Highway Landslide News: બદ્રીનાથ હાઈવે ગુરૂવારે સવારે 9 વાગીને 49 મિનિટ પર ભૂસ્ખલનને કારણે તે બંધ થઈ ગયું હતું. હાઇવે ખુલ્લો કરવાની કામગીરી રાતભર ચાલુ રહી હતી. જે બાદ શુક્રવારે સવારે 3.30 કલાકે હાઇવે ખુલ્લો મુકાયો હતો. 
 
છિનકામાં બદ્રીનાથ હાઈવે શુક્રવારને 17 કલાક પછી થયો સુચારુ થયા તો વાહનોને પોલીસની નિગરણીમાં રવાના કરાયો. પણ પહાડીથી સતત પત્થર પડવાના કારણે અત્યારે વાહનોની અવરજવરા રોકી દીધી છે. 
 
જણાવીએ કે બદ્રીનાથ હાઈવે ગુરૂવારે સવારે  9 વાગીને 49 મિનિટ પર ભૂસ્ખલનને કારણે તે બંધ થઈ ગયું હતું. હાઇવે ખુલ્લો કરવાની કામગીરી રાતભર ચાલુ રહી હતી. જે બાદ શુક્રવારે સવારે 3.30 કલાકે હાઇવે ખુલ્લો મુકાયો હતો. 
 
Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

આગળનો લેખ
Show comments