Webdunia - Bharat's app for daily news and videos

Install App

Badrinath NH: છિનકામાં 17 કલાક પછી ખુલ્યો હાઈવે, પહાડીથી સતત પડી રહ્યા પત્થર, ફરી રોકી વાહનોની અવર-જવર

Webdunia
શુક્રવાર, 30 જૂન 2023 (10:37 IST)
Badrinath National Highway Landslide News: બદ્રીનાથ હાઈવે ગુરૂવારે સવારે 9 વાગીને 49 મિનિટ પર ભૂસ્ખલનને કારણે તે બંધ થઈ ગયું હતું. હાઇવે ખુલ્લો કરવાની કામગીરી રાતભર ચાલુ રહી હતી. જે બાદ શુક્રવારે સવારે 3.30 કલાકે હાઇવે ખુલ્લો મુકાયો હતો. 
 
છિનકામાં બદ્રીનાથ હાઈવે શુક્રવારને 17 કલાક પછી થયો સુચારુ થયા તો વાહનોને પોલીસની નિગરણીમાં રવાના કરાયો. પણ પહાડીથી સતત પત્થર પડવાના કારણે અત્યારે વાહનોની અવરજવરા રોકી દીધી છે. 
 
જણાવીએ કે બદ્રીનાથ હાઈવે ગુરૂવારે સવારે  9 વાગીને 49 મિનિટ પર ભૂસ્ખલનને કારણે તે બંધ થઈ ગયું હતું. હાઇવે ખુલ્લો કરવાની કામગીરી રાતભર ચાલુ રહી હતી. જે બાદ શુક્રવારે સવારે 3.30 કલાકે હાઇવે ખુલ્લો મુકાયો હતો. 
 
Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મોદીએ મંદિરમાં વગાડ્યુ ઢોલ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

તમે સાંભળ્યુ શુ બોલ્યા રાહુલ ગાંધી ? સત્તામાં આવ્યા તો અનામતની લિમિટ અને 50 ટકાની લિમિટ પણ ક્રોસ કરી દેશે

અમદાવાદમાં રેલવેકર્મીએ મણિનગર રેલવે ક્રોસિંગ પર કર્યો આપઘાત

Haryana Assembly Election Live: મહમમાં હંગામો, ભાજપના ધારાસભ્ય બલરાજ કુંડુ સાથે ઝપાઝપી, કપડા ફાડ્યા

આગળનો લેખ
Show comments