Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાબરી વિઘ્વંસ પર ફરાહ ખાનનુ લાલકૃષ્ણ અડવાણી પર નિવેદન - ખરાબ કામનુ ફળ પણ ખરાબ જ મળે

Webdunia
બુધવાર, 6 ડિસેમ્બર 2017 (14:24 IST)
અયોધ્યાની વિવાદિત બાબરી મસ્જિદ વિધ્વંસની ઘટનાને 25 વર્ષ પૂરા થયા પછી આજે (6 ડિસેમ્બર) જૂલરી ડિઝાઈનર ફરાહ અલી ખાને ભાજપાના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી પર ટોણો માર્યો છે. મંગળ્વાએરે ટ્વીટ કરીને તેમણે લખ્યુ લાલ કૃષ્ણ અડવની જેમણે અયોધ્યામાં પોતાની યાત્રા દરમિયાન ભારતને વિભાજીત કરવાની દિશામાં આગ લગાવી હતી ત્યારબાદ બાબરી મસ્જિદ તોડી નાખ્યુ.  જેમણે ભારતના પ્રધાનમંત્રી બનવાનુ સપનુ જોયુ હતુ તેઓ આજે કશુ નહી પણ એક વૃદ્ધ માણસ છે અને તૂટેલા સપના સાથે રહે છે.  જ્યારે તમે કંઈક સારુ નથી કરતા.. તો તમારી સાથે પણ  સારુ નથી થતુ #बुरा कर्म।’
 
ફરાહ ખાનના આ ટ્વીટ પર અનેક યૂઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. અનેક યૂઝર્સે પોતાના ટ્વીટના સમર્થનમાં ટ્વીટ કર્યુ જ્યારે કેટલાકે વિપક્ષમાં પોતાની વાત મુકી 

<

LK Advani the man who ignited & fanned the flames of divided India with his march towards Ayodhya & the subsequent demolition of the Babri Masjid who dreamed of becoming PM of India is nothing but an old man with broken dreams.When you do no good, no good happens to u. #badKarma

— Farah Khan (@FarahKhanAli) December 5, 2017 >
 
કુશંગ જોશી લખે છે કે ભારતની ઓળખ રામ અને કૃષ્ણ છે બાબર અને ઔરંગઝેબ નહી.. જે લોકો લુટેરા માટે રામ અને કૃષ્ણને મિથ કહેતા હતા તેઓ આજે પોતાના અસ્તિત્વને બચાવવા તેમના જ મંદિરમા જઈ રહ્યા છે. એક અન્ય ટ્વીટમાં લખવામાં આવ્યુ. કશુ પણ કરવામાં આવે પણ મંદિર તો ત્યા જ બનશે.  રાજીવ લખે છે તમે ભૂલી ગયા અડવાણી ગૃહમંત્રી અને ઉપ પ્રધાનમંત્રી પણ હતા. દસ વર્ષ સુધી વિપક્ષના નેતા રહી ચુક્યા છે. 
 
હર્ષનેન અલી લખે છે .. તેઓ ભારતના સૌથી મોટા દુશ્મન છે. હજારો લોકો માર્યા ગયા તેમને કારણે. આ ભારતને પછાત ધાર્મિક રાજ્યના મગજવાળો દેશ બનાવી દે છે.  અનિકેત ગુપ્ત લખે છે.. સાથે સાથે એ લોકો માટે પણ બે મીઠા બોલ બોલી નાખો જે આતંકને છેલ્લા 70 વર્ષથી પંપાળીને પોતાનો રાજનીતિક ફાયદો ઉઠાવી રહ્યા છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રામ ગોપાલ વર્માને 3 મહિનાની સજા, 7 વર્ષથી ચાલી રહ્યો હતો કેસ, જાણો શું છે મામલો

હુમલા બાદ કરીના સૈફ સાથે હોસ્પિટલ જવાની સ્થિતિમાં ન હતી, તેથી મીડિયાના ડરથી તે ઘરે જ બેસી ગઈ.

Chhaava Trailer: ‘મોત કે ઘુંઘરુ પહેનકર...' જેવા ડાયલોગથી દમદાર જોવા મળ્યુ 'છાવા' નુ ટ્રેલર, બે કલાકમાં મળ્યા 15 લાખ વ્યુઝ

કપિલ શર્માની સાથે રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાને જાનથી મારી નાખવાની ધમકી મળી, પાકિસ્તાનથી ઈ-મેલ આવ્યો.

કપિલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી, મુંબઈ પોલીસ તપાસમાં લાગી

વધુ જુઓ..

નવીનતમ

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

પેન્ટીને સૂકી કેવી રીતે રાખવી? સફેદ સ્રાવ વખતે પણ આ રીત રાહત આપશે

Republic Day 2025- આ વર્ષે ગણતંત્ર દિવસ પર કયા દેશના રાષ્ટ્રપતિ હશે મુખ્ય અતિથિ, જાણો કેવી રીતે થાય છે સિલેક્શન

Republic Day Rangoli Designs: પ્રજાસત્તાક દિવસે જૂની બંગડીઓમાંથી બનાવો આ રંગોળી ડિઝાઇન, બધા વખાણ કરશે

લોભી કૂતરો

આગળનો લેખ
Show comments