Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાબરી વિઘ્વંસ કેસ - અડવાણી, જોશી અને ઉમા ભારતીની મુશ્કેલીઓ વધી શકે છે

Webdunia
સોમવાર, 6 માર્ચ 2017 (16:50 IST)
સુપ્રીમ કોર્ટે બાબરી વિધ્વંસ મામલે આરોપીઓ વિરુદ્ધ સુનાવણીમાં મોડુ થતા ચિંતા જાહેર કરી છે. સાથે જ કહ્યુ છે કે આ મામેલ ન્યાયિક પ્રક્રિયાને ગતિ આપવા માટે બધા આરોપીઓ વિરુદ્ધ સંયુક્ત રૂપે સુનાવણી કરી શકાય છે. 
 
આ મામલે સોમવારે આવેલ સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીથી ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીની મુશ્કેલીઓ વધી શકે છે.  શક્યત: એ લોકોને પણ બાબરી વિધ્વંસના ષડયંત્રના આરોપનો સામનો કરવો પડી શકે છે. 
 
એવી શક્યતા બતાવાય રહી છે કે સુપ્રીમ કોર્ટ આ મામલે લખનૌ અને રાયબરેલીમાં ચાલી રહેલ જુદા જુદા મામલાને એક સાથે કરી દે. 
 
હાજી મહમૂદ અને સીબીઆઈની અરજીઓ પર સુનાવણી કરતા જસ્ટિસ પીસી ઘોષ અને જસ્ટિસ આરએફ નરીમને આજે આ ટિપ્પણી કરી. 
 
સીબીઆઈએ પોતાની અરજીમાં ઈલાહાબાદ હાઈકોર્ટના એ નિર્ણયને પડકાર્યો છે જેમા અડવાણી, જોશી, ઉમા અને યૂપીના તત્કાલીન સીએમ કલ્યાણ સિંહ સહિત અન્ય આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. 
 
અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બધા આરોપીઓ પાસે જવાબ માંગ્યો હતો. એવી શક્યતા છે કે સુપ્રીમ કોર્ટ આ મામલે 22 માર્ચના રોજ થનારી આગામી સુનાવણીમાં અંતિમ નિર્ણય આપી શકે છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Kumar Sanu Birthday- પ્રખ્યાત ગાયક કુમાર સાનુએ દિવસમાં 28 ગીતો ગાયાં હતા

Digital Arrest: શુ છે ડિજિટલ અરેસ્ટ અને કેવી રીતે આ તમને કરી શકે છે બરબાદ ?

રાજસ્થાનના બાબા બાલકનાથ સામે બળાત્કારનો કેસ, ચાલતી કારમાં પેડા ખવડાવીને ખોટું કર્યું

ઇઝરાયલના હવાઈ હુમલામાં બૈરુતની હૉસ્પિટલમાં ચાર લોકોનાં મોત

એક સાથે 23 હાથી રેલ્વે ટ્રેક પર પહોંચ્યા, 16 ટ્રેનો રોકવી પડી, કારણ જાણીને થઈ જશે ભાવુક

આગળનો લેખ
Show comments