Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાબરી મસ્જિદ મામલો - CBI કોર્ટે બધા આરોપીઓને જામીન આપી

Webdunia
મંગળવાર, 30 મે 2017 (14:59 IST)
બીજેપી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત બધા આરોપી સીબીઆઈના વિશેષ કોર્ટ વ્યક્તિગત જામીનખત થી જામીન આપી દીધી છે.  બધા આરોપીને આ મામલાને રદ્દ કરવાની માંગ કરી હતી. હાલ કોર્ટે આ સંપૂર્ણ મામલા પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. 
 
કોંગ્રેસ નેતા મનીષ તિવારી બોલ્યા કે આ મામલામાં સીબીઆઈના ચુકાદા પછી અડવાણી વિચારી રહ્યા હશે કે શુ રાષ્ટ્રપતિ પદને લઈને તેમની ઉમેદવારી ખતમ કરવા માટે મોદીની કોઈ ભૂમિકા છે ? બીજેપીના અંદર અનેક લોકો આ વાતથી ચિંતિત હશે કે મોદી સરકાર પોતાના જ લોકો વિરુદ્ધ પણ જઈ શકે છે. 
 
સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે કહ્યુ કે આરોપે વિવાદિત માળખુ પાડવા માટે જવાબદાર નથી. આ નેતા ભીડને શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતા. 
 
સાક્ષી મહારાજે કહ્યુ કે દુનિયામાં કોઈ તાકત રામ મંદિરનુ નિર્માણ રોકી શકતી નથી. 
 
યૂપીના ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મોર્યનુ નિવેદન - આ ન્યાયિક પ્રક્રિયા છે. અમારા નેતા કોર્ટના આદેશનુ પાલન કરશે. અમે સમજીએ છે તેમને ન્યાય મળશે. 
 
 
સુપ્રિમ કોર્ટે 19 એપ્રિલના રોજ નિર્દેશ આપ્યો હતો કે, અડવાણી (89), જોશી(83), અને ઉમા(58) ઉપરાંત બાકી તમામ આરોપીઓ પર બાબરી ઢાંચો ધ્વંસ કરવાનો અપરાધિક ષડયંત્રનો કેસ ચાલશે. કોર્ટે મામલાની સુનવણી રોજ કરવામાં અને બે વર્ષમાં સુનવણી સમાપ્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments