Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યામાં ભવ્ય દિવાળી મનાવવાની શરૂઆત, આજે 12 લાખ દિવા પ્રગટાવીને બનશે રેકૉર્ડ

Webdunia
બુધવાર, 3 નવેમ્બર 2021 (11:22 IST)
યુપીની યોગી સરકાર આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય દિપોત્સવનું આયોજન કરવા જઇ રહી છે. 
 
અયોધ્યા મંદિર આજે 12 લાખ દિવાઓથી ઝળહળી ઉઠશે. આ દિવડાઓ પ્રજવલિત કરવા 36 હજાર લીટર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે..દિપ પ્રજવલિત કરવા લાખની સંખ્યામાં વિદ્યાર્થીઓએ વોલિયેન્ટર તરીકે કાર્યકરી રહ્યાં છે. અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય પાલખી યાત્રા પણ નીકળશે. 
 
આ દિપોત્સવમાં મુખ્ય અતિથિ કિશન રેડ્ડી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ રાજ્યપાલ સહિતના અગ્રણીઓ બપોરના 2:40 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા રામકથા પાર્ક ખાતે હેલિપેડ પર ઉતરશે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments