Dharma Sangrah

avoid eating shawarma- શવરમા ખાવાથી કરવુ પરેજ આ અમારુ ભોજન નથી તમિલનાડુના સ્વાસ્થય મંત્રીની અપીલ

Webdunia
સોમવાર, 9 મે 2022 (15:35 IST)
તમિલનાડુના સ્વાસ્થય મંત્રી સુબ્રમણ્યમએ લોકોએ શવરમા ખાવાથી બચવાનો અનુરોધ કર્યુ છે તેણે કીધુ કે આ ભારતીય વ્યંજનનો ભાગ જ નથી રવિવારે મેગા ટીકાકરણ અભિયાનની દેખરેખન બાગ પત્રકારોને સંબોધિત કરતા સુબ્રમણ્યમએ કહ્યુ કે બીજા ખાદ્ય પદાર્થે ઉપલબ્ધ છે અને લોકોને તે વસ્તુઓ ખાવાથી બચવુ જોઈએ જે તેમના સ્વાસ્થયને પ્રભાવિત કરી શકે છે. 
 
તેણે કીધુ કે શવરમા પશ્ચિમી ભોજન છે આ પશ્ચિમી દેશના હવામાન પરિસ્થિતિઓના કારણે ઉપયુક્ય હોઈ શકે છે. તે વિસ્તારમાં તાપમાન માઈનસ ડિગ્રી સુધી જઈ શકે છે જો તેને બહાર રાખીઈ તો આ ખરાબ નહી હોય છે માંસનો કોઈ પણ સામાન હોય જે ફ્રીજરમાં તે યોગ્ય સ્થિતિમાં નહી રખાય તો આ ખરાબ થઈ જાય છે તે ખરાબ થઈ ગયેલ વસ્તુઓને ખાવાથી સ્વાસ્થય સંબંધી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

મિનિટોમાં ઘરે સ્વાદિષ્ટ બીટરૂટ-નાળિયેરની ચટણી બનાવો, તેની સરળ રેસીપી હમણાં જ નોંધી લો

નવા વર્ષમાં વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો હેલ્થી ડાયેટિંગથી કરો શરૂઆત, જાણો જાન્યુઆરી કેવો હોવો જોઈએ ડાયેટ પ્લાન

વધુ જુઓ..

નવીનતમ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

શાહરૂખ ખાન પર વિવાદ કેમ ? બોલીવુડ સુપરસ્ટારે એવુ તો શુ કર્યુ ? 5 પોઈંટમાં સમજો

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

આગળનો લેખ
Show comments