Webdunia - Bharat's app for daily news and videos

Install App

અશોક અને ગોલ્ડી મસાલાના આ પ્રોડક્ટ ખાવા લાયક નથી, પેકેટમાં જંતુ અને પેસ્ટિસાઈટ્સ મળતા વેચાણ પર લાગી રોક, સલમાન ખાન છે બ્રાંડ એમ્બેસેડર

Webdunia
શનિવાર, 27 જુલાઈ 2024 (17:54 IST)
Masala Ban
 દેશમાં ડબ્બા બંધ મસાલાનુ વેચાણ શહેરથી લઈને ગામડા સુધી થવા લાગ્યુ છે. પણ અવાર નવાર આ મસાલાની ગુણવત્તાને લઈને સવાલ ઉભા થાય છે. જેમા દેશના ટોપ મસાલા બ્રાંડ કંપનીઓમા સામેલ અશોક મસાલા અને ગોલ્ડી મસાલામાં ગડબડી જોવા મળી છે. યૂપી ખાદ્ય સુરક્ષા અને ઔષધિ પ્રશાસન (FSDA) નુ કહેવુ છે કે અનેક પ્રોડક્ટ ખાવા યોગ્ય નથી. જ્યારબાદ બંને કંપનીઓનાકેટલાક પ્રોડક્ટ ખાવા માટે અનસેફ બતાવતા તેમના વેચાણ પર ત્કાલ પ્રભાવથી રોક લગાવી દેવામાં આવી છે.  ગોલ્ડી મસાલાના બ્રાંડ એમ્બેસેડર અભિનેતા સલમાન ખાન છે.  
 
ગરમ મસાલા, બિરયાની અને સાંભાર મસાલામાં કમી જોવા મળી
 
મસાલાની મોટાભાગની કંપનીઓ કાનપુરમાં છે. એફએસડીએ અધિકારીઓએ કાનપુરના દાદાનગરની શુભમ ગોલ્ડી મસાલા કંપનીમાંથી સેમ્પલ લીધા હતા. સંભાર મસાલા, ચાટ મસાલા અને ગરમ મસાલા તેમાં અસુરક્ષિત જોવા મળે છે. આ કંપની ગોલ્ડી બ્રાન્ડ માટે ઉત્પાદનો બનાવે છે.
 
તેવી જ રીતે અશોક સ્પાઈસીસની બે કંપનીઓના ઉત્પાદનોમાં પણ ખામીઓ જોવા મળી હતી. તેમના ઉત્પાદનો - ધાણા પાવડર, ગરમ મસાલા અને માતર પનીર મસાલા ખાવા યોગ્ય નથી. તેવી જ રીતે ભોલા મસાલા ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
 
સ્થાનિક સ્તરે વેચાતી અન્ય 14 કંપનીઓના ઉત્પાદનોમાં હાનિકારક પદાર્થો મળી આવ્યા છે. આ કંપનીઓના હળદરના પાવડરમાં પણ જંતુનાશક દવાઓ મળી આવી છે.
 
મે મા લેવામાં આવ્યા હતા સેમ્પલ 
 
હકીકતમાં, FSDA અધિકારીઓએ આ વર્ષે મે મહિનામાં કાનપુરમાં મસાલા કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. 16 કંપનીઓના વિવિધ મસાલાના 35 ઉત્પાદનોના નમૂના લેવામાં આવ્યા હતા અને પરીક્ષણ માટે આગ્રા મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 23ના રિપોર્ટ સામે આવ્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

PM નરેન્દ્ર મોદીએ ઈદ મિલાદ-ઉન-નબીના અવસર પર શું કર્યું ટ્વિટ? વાંચો

સુરતમાં હિંસા બાદ ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ હાઈ એલર્ટ પર, મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનની સાથે અન્ય ઘણી વંદે ભારત ટ્રેનોને સોમવારે એટલે કે આજે લીલી ઝંડી બતાવશે.

ડોનાલ્ડ ટ્રમ્પને કોણ મારવા માંગે છે? આ વખતે ફ્લોરિડામાં ગોળીઓ ચલાવવામાં આવી

આગળનો લેખ
Show comments