Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરવિંદ કેજરીવાલે 9 દિવસ પછી સ્વાતિ માલીવાલ પર મૌન તોડ્યું, શું કહ્યું?

Webdunia
ગુરુવાર, 23 મે 2024 (16:09 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ આખરે સ્વાતિ માલીવાલના મુદ્દા પર તેમની ચુપ્પી તોડી નાખી છે. મુખ્યમંત્રી આવાસમાં આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસાદને મારવાનો આરોપ પર મુખ્યમંત્રી કહ્યુ કે તે તેમાં નિષ્પક્ષ તપાસ અને ન્યાય ઈચ્છે છે. 
 
અરવિંદ કેજરીવાલે પીટીઆઈને કહ્યું કે આ ઘટનાની બે બાજુઓ છે. માલીવાલના આરોપોને લઈને ભાજપ ખૂબ જ આક્રમક છે અને મુખ્યમંત્રીના મૌન પર સવાલ ઉઠાવી રહી છે.
 
દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે 13 મેના રોજ સવારે જ્યારે તે મુખ્યમંત્રી આવાસ પર હાજર હતી ત્યારે મુખ્યમંત્રીના નજીકના સહયોગી બિભવ કુમારે તેના પર હુમલો કર્યો હતો. માલીવાલે આરોપ લગાવ્યો છે કે તેમને મુખ્યમંત્રીના ડ્રોઈંગ રૂમમાં ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. પોલીસે કેસ નોંધ્યા બાદ બિભવ કુમારની ધરપકડ કરી લીધી છે.

કેજરીવાલે કહ્યું, 'પરંતુ મને આશા છે કે યોગ્ય તપાસ થશે. ન્યાય મળવો જોઈએ. ઘટનાને લઈને બે પક્ષો છે. પોલીસે બંને પક્ષની યોગ્ય તપાસ કરી ન્યાય કરવો જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રે સૂતા પહેલા દૂધમાં નાખીને પીશો આ પીળો મસાલો, તો ઈમ્યુનીટી થશે મજબૂત, ઈન્ફેકશન થશે દૂર

Monsoon cloth Drying tips- વરસાદમા ભીના કપડાથી દુર્ગંધ રોકવા માટે કરો આ 5 કામ

છત્તીસગઢી ડુબકી કઢી બનાવો અને ભાતનો સ્વાદ વધારવો

બદલાતી ઋતુમાં તમને UTI ન થાય તે માટે કરો આ 5 કામ

સરસવના તેલથી પગના તળિયાની કરો માલીશ, અનેક બીમારીઓ થશે દૂર

વધુ જુઓ..

નવીનતમ

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

જોક્સ - લગ્ન

જોક્સ - સોના બાબૂ

Marriage પછી સોનાક્ષી-ઝહીરનું પહેલું ફેમિલી ડિનર, સાસુ અને સસરા નવી પરણેલી વહુને ભેટી પડ્યા

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

આગળનો લેખ
Show comments