Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનુરાધા પૌડવાલએ કરી માંગણી, લાઉડસ્પીકરથી અજામ પર લાગે બેન

Webdunia
ગુરુવાર, 7 એપ્રિલ 2022 (12:07 IST)
મહારાષ્ટ્ર અને મુંબઈમાં મસ્જિદ પર લાગેલા લાઉડસ્પીકરની આવાજને લઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જેવા દળએ આપત્તિ જાહેર કરી અને તેને લઈને વિવાદ તીવ્ર છે. આ વચ્ચે મશહૂર ગીતકાર અનુરાધા પૌડવાલએ અજાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે. હજારો સુરીલા ગીતને આવાક આપી અનુરાધા પૌડવાલએ કહ્યુ કે ભારતમાં આ રીતે અજાન કરવાની જરૂર નથી. 
 
અનુરાધા પૌડવાલએ કહ્યુ કે દુનિયાની ઘણી જગ્યાઓ પર હું ગઈ છુ મે આવુ ક્યા પણ નહી જોયુ જેમ ભારતમાં હોય છે. મે કોઈ ધર્મના વિરોધમાં નથી પણ ભારતમાં તેને બળજબરીથી પ્રોત્સાહિત કરાઈ રહ્યુ છે. તેન  કારણે બીજા ધર્મમાં આ સવાલ ઉપાડે છે કે જો તે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકે છે તો પછી અમે શા માટે . 

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments