rashifal-2026

અનુરાધા પૌડવાલએ કરી માંગણી, લાઉડસ્પીકરથી અજામ પર લાગે બેન

Webdunia
ગુરુવાર, 7 એપ્રિલ 2022 (12:07 IST)
મહારાષ્ટ્ર અને મુંબઈમાં મસ્જિદ પર લાગેલા લાઉડસ્પીકરની આવાજને લઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જેવા દળએ આપત્તિ જાહેર કરી અને તેને લઈને વિવાદ તીવ્ર છે. આ વચ્ચે મશહૂર ગીતકાર અનુરાધા પૌડવાલએ અજાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે. હજારો સુરીલા ગીતને આવાક આપી અનુરાધા પૌડવાલએ કહ્યુ કે ભારતમાં આ રીતે અજાન કરવાની જરૂર નથી. 
 
અનુરાધા પૌડવાલએ કહ્યુ કે દુનિયાની ઘણી જગ્યાઓ પર હું ગઈ છુ મે આવુ ક્યા પણ નહી જોયુ જેમ ભારતમાં હોય છે. મે કોઈ ધર્મના વિરોધમાં નથી પણ ભારતમાં તેને બળજબરીથી પ્રોત્સાહિત કરાઈ રહ્યુ છે. તેન  કારણે બીજા ધર્મમાં આ સવાલ ઉપાડે છે કે જો તે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકે છે તો પછી અમે શા માટે . 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Winter Travel in India: શિયાળામાં ફરવા લાયક રમણીય સ્થળો, જે તમને આપશે પરફેક્ટ વેકેશન વાઈબ્સ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?

આગળનો લેખ
Show comments