Biodata Maker

પદ્મ પુરસ્કારોનું એલાન, મુલાયમ સિહ યાદવ 106ને પદ્મ વિભૂષણ, જુઓ આખું લિસ્ટ

Webdunia
બુધવાર, 25 જાન્યુઆરી 2023 (23:27 IST)
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવ (મરણોત્તર)ને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. મુલાયમ સિંહ સહિત કુલ 6 હસ્તીઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે જ્યારે 9 હસ્તીઓને પદ્મ ભૂષણ આપવામાં આવશે. અને 91 વ્યક્તિઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.

<

#PadmaAwards | For the year 2023, President Droupadi Murmu has approved conferment of 106 Padma Awards as per list below. The list comprises 6 Padma Vibhushan, 9 Padma Bhushan and 91 Padma Shri Awards. pic.twitter.com/VJuvYmTDo0

— DD News (@DDNewslive) January 25, 2023 >
 
મુલાયમ સિંહ ઉપરાંત જે હસ્તીઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમાં કલા ક્ષેત્ર માટે ઝાકિર હુસૈન, એસએમ કૃષ્ણા, દિલીપ મહાલનોબિસ, શ્રીનિવાસ વર્ધન, બાલકૃષ્ણ દોશી (મરણોત્તર)ના નામ સામેલ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

વધુ જુઓ..

નવીનતમ

Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?

ગુજરાતી જોક્સ - ટીવી પર મેચ

ગુજરાતી જોક્સ - ઊંઘ નથી આવતી

ગુજરાતી જોક્સ - સગાંવહાલાં

ગુજરાતી જોક્સ - બીજા લોકો

આગળનો લેખ
Show comments