Webdunia - Bharat's app for daily news and videos

Install App

પદ્મ પુરસ્કારોનું એલાન, મુલાયમ સિહ યાદવ 106ને પદ્મ વિભૂષણ, જુઓ આખું લિસ્ટ

Webdunia
બુધવાર, 25 જાન્યુઆરી 2023 (23:27 IST)
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવ (મરણોત્તર)ને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. મુલાયમ સિંહ સહિત કુલ 6 હસ્તીઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે જ્યારે 9 હસ્તીઓને પદ્મ ભૂષણ આપવામાં આવશે. અને 91 વ્યક્તિઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.

<

#PadmaAwards | For the year 2023, President Droupadi Murmu has approved conferment of 106 Padma Awards as per list below. The list comprises 6 Padma Vibhushan, 9 Padma Bhushan and 91 Padma Shri Awards. pic.twitter.com/VJuvYmTDo0

— DD News (@DDNewslive) January 25, 2023 >
 
મુલાયમ સિંહ ઉપરાંત જે હસ્તીઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમાં કલા ક્ષેત્ર માટે ઝાકિર હુસૈન, એસએમ કૃષ્ણા, દિલીપ મહાલનોબિસ, શ્રીનિવાસ વર્ધન, બાલકૃષ્ણ દોશી (મરણોત્તર)ના નામ સામેલ છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments