Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખાલિસ્તાન સમર્થક વારિસ પંજાબ દે પ્રમુખ અમૃતપાલ સિહ 6 સાથીઓ સાથે ધરપકડ, પંજાબમાં ઈંટરનેટ બંધ

Webdunia
શનિવાર, 18 માર્ચ 2023 (16:42 IST)
વારિસ પંજાબ દે મુખી અમૃતપાલ સિંહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબ પોલીસે ખાલિસ્તાન સમર્થક વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંહની ધરપકડ કરી છે. અગાઉ અમૃતપાલ સિંહના 6 સહયોગીઓની હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે છ લોકોની ધરપકડ બાદ પોલીસે તેમની પાસેથી હથિયાર પણ જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસ અમૃતપાલ સિંહના કાફલાને અનુસરી રહી હતી. આ દરમિયાન પોલીસે 2 વાહનો રિકવર કર્યા છે. અમૃતપાલ સિંહ વિરુદ્ધ 3 કેસ નોંધાયેલા છે. જેમાંથી 2 અપ્રિય ભાષણ સાથે સંબંધિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે ધરમકોટ નજીકના મહિતપુર પોલીસ સ્ટેશન પાસે આ ધરપકડ કરી હતી.

<

Punjab Police has launched action against Khalistani sympathiser Amritpal Singh and his aides. Details awaited. pic.twitter.com/mhrlf6HY7A

— ANI (@ANI) March 18, 2023 >
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંજાબ પોલીસે કોર્ડન કરતાની સાથે જ અમૃતપાલ પોતે કારમાં બેસીને લિંક રોડ પરથી ભાગી ગયો હતો. પંજાબ પોલીસના લગભગ 100 વાહનો તેની પાછળ પડ્યા છે. અમૃતપાલની જલંધરના નાકોદર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

આગળનો લેખ
Show comments