Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 દિવસ પછી જેલથી મુક્ત થયા આકાશ વિજયવર્ગીય, કહ્યું જેલમાં સારું સમય પસાર થયું

Webdunia
રવિવાર, 30 જૂન 2019 (10:05 IST)
ઈંદોર નગર નિગમના અધિકારીને ક્રિકેટ બેટથી મારવાના બહુચર્ચિત કેસ અને એક બીજા પ્રકરણમાં સ્થાનીય બીજેપી વિધાયક આકાશા વિજયવર્ગીયને રવિવારે સવારે જિલ્લા જેલથી મુક્ત કર્યું. ભોપાલની એક સ્પેશલ કોર્ટએ શનિવાર સાંજે બન્ને કેસમાં તેમની જામીન અરજી મંજૂર કરી હતી. 
 
જેલથી મુક્ત થયા પછી બીજેપી વિધાયક આકાશ વિજયવર્ગીયએ કહ્યું કે એવી સ્થિતિમાં જયારે એક મહિલાને પોલીસની સામે ઘસીટી રહ્યા હતા અને કઈક કરવાના વિચારી શકયો નથી. જે કર્યું તેના પર શર્મિંદા નથી. પણ હું ઈશ્વરથી પ્રાર્થના કરું છુ કે ફરીથી બેટીંગ કરવાના અવસર ના મળે. 
 

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments