Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય વાયુસેનાના ઉપ પ્રમુખ રહેશે એર માર્શલ સંદીપ સિંહ

Webdunia
શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (17:03 IST)
ભારતીય વાયુસેના (Indian Air Force) ના નવા ઉપ પ્રમુખ એર માર્શલ સંદીપ સિંહ   (Air Marshal Sandeep Singh) રહેશે. તેઓ એર માર્શલ વી આર ચૌધરીનું સ્થાન લેશે, જેઓ  30 સપ્ટેમ્બરના રોજ એર સ્ટાફના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે. તેઓ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાનુ સ્થના લેશે. હાલના ચીફ ઓફ ધ એર સ્ટાફ, એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા 30 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. આ પછી, એર માર્શલ વી આર ચૌધરીને વાયુસેનાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે. વી આર ચૌધરીએ 1 ઓક્ટોબરના રોજ ચાર્જ સંભાળશે 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments