Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરુષિ-હેમરાજ મર્ડર કેસ - રાજેશ અને નૂપુર તલવારને ઈલાહાબાદ હાઈકોર્ટને મુક્ત કર્યા

Webdunia
ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (15:38 IST)
દેશને સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી અને નોએડાના ચર્ચિત આરૂષિ-હેમરાજ હત્યાકાંડ મામલે ઈલાહાબાદ હાઈકોર્ટે રાજેશ અને નૂપુર તલવારને મુક્ત કરી દેવામાં આવ્યા છે. નિર્ણય દરમિયાન હાઈકોર્ટે કહ્યુ કે તલવાર દંપતિને શંકાનો લાભ આપવો જોઈએ. તેમને પોતાની પુત્રીને નથી મારી. નીચલી કોર્ટના નિર્ણય પરિસ્થિતિ મુજબ પુરાવાના આધાર પર હતો. કોર્ટે આ નિર્ણય પછી રાજેશ અને નૂપુર તલવાર ગાજિયાબાદના ડાસના જેલથી મુક્ત થઈ જશે. આ પહેલા 25 નવેમ્બર 2013ના રોજ ગાજિયાબાદની વિશેષ સીબીઆઈ કોર્ટે પરિસ્થિતિની સાથે જોડાયેલા પુરાવાના આધાર પર બંનેને ઉંમરકેદની સજા સંભળાવી હતી. જેના વિરુદ્ધ જાન્યુઆરી 2014માં બંનેયે ઈલાહાબાદ હાઈકોર્ટે દરવાજો ખખડાવ્યો હતો. 
 
આરુષિ કેસ - ક્યારે શુ થયુ ? 

2008 
 
16 મે - 14 વર્ષની આરુષિ બેડરૂમમાં મૃત મળી 
હત્યાનો શક ઘરેલુ નોકર હેમરાજ પર ગયો 
17 મે - હેમરાજની લાશ ઘરની અગાશી પર મળી 
23 મે - ડબલ મર્ડરના આરોપમાં ડો રાજેશ તલવારની ધરપકડ 
1 જૂન - સીબીઆઈએ તપાસ પોતાના હાથમાં લીધી 
13 જૂન - ડો. તલવારના કંપાઉંડર કૃષ્ણાની ધરપકડ 
પછી રાજકુમાર અને વિજય મંડળની પણ ધરપકડ 
ત્રણેયને બેવડી હત્યાના આરોપી બનાવાયા 
12 જુલાઈ - રાજેશ તલવાર ડાસના જેલથી જામીન પર મુક્ત 
10 સપ્ટેમ્બર 2009 - મામલાની તપાસ માટે નવી સીબીઆઈ ટીમ 
12 સપ્ટેમ્બર - કૃષ્ણા રાજકુમાર અને મંડળને જામીન 
સીબીઆઈ 90 દિવસમાં ચાર્જશીટ નહી આપે. 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments