Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલે આશુતોષનુ રાજીનામુ કર્યુ રદ્દ, બોલ્યા - તમને ખૂબ પ્રેમ કરીએ છીએ

કેજરીવાલે આશુતોષનુ રાજીનામુ કર્યુ રદ્દ  બોલ્યા - તમને ખૂબ પ્રેમ કરીએ છીએ
Webdunia
ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (10:05 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આશુતોષનુ રાજીનામુ રદ્દ કરી દીધુ છે. તેમણે આશુતોષ તરફથી રાજીનામુ લઈને કરવામાં આવેલ ટ્વીટના જવાબમાં એક ટ્વીટ કરતા લખ્યુ - ના આ જનમમાં તો નહી. અરવિંદ કજરીવાલે લખ્યુ કે છેવટે કેવી રીતે અમે તમારુ રાજીનામુ સ્વીકારી લઈએ ? ના આ જન્મમાં તો નહી. 
 
આ પહેલા આશુતોષે બુધવારની સવારે આપ ની રાજનીતિક મામલાની સમિતિ(પીએસી)ને રાજીનમૌ મોકલી ખુદને પાર્ટીથી જુદા કરવાની સૂચના આપી. આશુતોષે ટ્વીટ કરી પોતાના નિર્ણયની સાર્વજનિક જાહેરાત કરતા કહ્યુ કે દરેક યાત્રાનો અંત જરૂરી છે. AAPસાથે મારી સુંદર અને ક્રાંતિકારી જોડાણ પણ અંત થઈ ગયો છે. 
 
તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપવાનુ કારણ બતાવતા તમણે કહ્યુ કે આ વ્યક્તિગત કારણોથી નિર્ણય લીધો છે. આશુતોષે આપ સાથેના પોતાના રાજકારણીય યાત્રામાં તેમના સહયોગ આપનારા બધા નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો. પાર્ટી તરફથી આ વિશે હાલ કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નથી. 
 
ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં દિલ્હીમાં કેજરીવાલ સરકારની રચના પછી AAPથી જુદા થયેલ મુખ્ય નેતાઓની લિસ્ટમાં આશુતોષ ચોથુ મોટુ નામ છે. આ પહેલા આપના સંસ્થાપક સભ્ય યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને શાજિયા ઈલ્મી પાર્ટી સાથે નાતો તોડી ચુક્યો છે.  છેલ્લા કેટલાક સમયથી પાર્ટીની ગતિવિધિઓથી જુદી ક્ઝાલી રહેલ કુમાર વિશ્વાસ પણ આપના નેતૃત્વથી નારાજ બતાવવામાં આવી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સેનામાં 80 હજાર ઘોડા, 500 હાથી અને બે લાખ પગપાળા સૈનિકો, જાણો કોણ હતા મેવાડના રાજા રાણા સાંગા?

Weight Loss કરવા માટે સૂતા પહેલા દરરોજ કરો આ 4 સરળ કામ, જાડાપણું દૂર ભાગશે

Mehandi Vidhi- ગુજરાતી લગ્નમાં મહેંદી વિધિ

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે? પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

આગળનો લેખ
Show comments