Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણીતા ન્યુઝ એંકર રોહિત સરદાનાનુ નિધન, કોરોના વાયરસથી પીડિત હતા

Webdunia
શુક્રવાર, 30 એપ્રિલ 2021 (13:22 IST)
જાણીતા ન્યૂઝ એંકર રોહિત સરદાનાનુ કોરોનાથી મોત થઈ ગયુ છે. લાંબા સમય સુધી જી ન્યુઝમાં એંકર રહી ચુકેલા રોહિત સરદાના હાલ 'આજ તક' ન્યુઝ ચેનલમાં એંકરના રૂપમાં કામ કરી રહ્યા હતા. રોહિત સરદાનાના મોતને લઈને પત્રકાર સુધીર ચૌધરીએ પણ ટ્વીટ કરી માહિતી આપી છે. સુધીર ચૌધરીએ ટ્વીટ કર્યુ. 'હજુ થોડીવાર પહેલા જ જીતેંદ્ર શર્માનો ફોન આવ્યો. તેમણે જે કહ્યુ તે સાંભળીને મારા હાથ કાંપવા લાગ્યા. અમારા મિત્ર અને સહયોગી રોહિત સરદાનાના મૃત્યુના સમાચાર હતા. આ વાયરસ આપણા આટલા નિકટથી કોઈને ઉઠાવીને લઈ જશે તેની કલ્પના પણ નહોતી કરી.  હુ આ માટે તૈયાર નહોતો. આ ભગવાનની નાઈંસાફી છે... ૐ શાંતિ... 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments