Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુના અમૃતસરથી કટરા જતી બસ ખાડામાં પડી, 75 મુસાફરો સવાર હતા; 10 માર્યા ગયા

Webdunia
મંગળવાર, 30 મે 2023 (09:44 IST)
Jammu Bus Accident:  જમ્મુમાં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. અમૃતસરથી કટરા જઈ રહેલી બસ ઝજ્જર કોટલી ખાતે ઊંડી ખીણમાં પડી હતી, જેમાં 10 લોકોના મોત થયા હતા અને અનેક મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. SDRF અને જમ્મુ-કાશ્મીર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. મૃતકોમાં બિહારના લાખી સરાય અને બેગુસરાય જિલ્લાના લોકોનો સમાવેશ થાય છે.
 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments