Webdunia - Bharat's app for daily news and videos

Install App

મણિપુરમાં 5 મહિના પછી આર્થિક નાકેબંધી સમાપ્ત, CM બિરેન સિંહે જણાવ્યુ નવી શરૂઆત

Webdunia
સોમવાર, 20 માર્ચ 2017 (09:57 IST)
. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને નગા સમૂહ વચ્ચે સફળ વાતચીત પછી મણિપુરમાં લગભગ 5 મહિનાથી ચાલી રહેલ યૂનાઈટેડ નગા કાઉંસિલ (યૂએનસી)ની આર્થિક નાકેબંધી આજે રાત્રે સમાપ્ત થઈ ગઈ. રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી ઓ ઈબોબી સિંહની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારના 7 નવા જીલ્લા બનાવવાનો નિર્ણય વિરુદ્ધ યૂ.એન.સીએ નવેમ્બર 2016ને આર્થિક નાકેબંધી શરૂ કરી હતી. 
 
2 રાષ્ટ્રીય રાજમાર્ગ-એનએચ2 અને એનએચ-37 પર નાકાબંદીથી રાજ્યમાં જરૂરી વસ્તુઓની કિમંતોમાં ભારે વૃદ્ધિ થઈ ગઈ અને સામાન્ય જનજીવન પ્રભાવિત રહ્યુ રાજ્યમાં તાજેતરમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં આ એક મોટો મુદ્દો બની રહ્યો. નવગઠિત સરકારના આ પ્રથમ કદમની પ્રશંસા કરતા મણિપુરની રાજ્યમાલ નજમા હેપતુલ્લાએ કહ્યુ કે આર્થિક નાકાબંદી સમાપ્ત થવાથી રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments