Webdunia - Bharat's app for daily news and videos

Install App

પશ્ચિમ બંગાળમાં સર્જાઇ ભીષણ માર્ગ દુર્ઘટના, ગંભીર અકસ્માતમાં 18નાં મોત તો 5 ઘાયલ

Webdunia
રવિવાર, 28 નવેમ્બર 2021 (10:58 IST)
પશ્ચિમ બંગાળથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી જાણકારી અનુસાર, નદિયામાં એક સડક દુર્ઘટનામાં 18 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. નદિયાના હંસખાલીના ફૂલૂવાડીમાં શનિવારના રોજ મોડી રાત્રે આ ભીષણ દુર્ઘટના ઘટી છે. 
 
મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના એવાં સમયે ઘટી કે જ્યારે ઉત્તર 24 પરગણાના બગદાથી એક મૃતદેહને લઇને 20થી વધારે લોકો નવદ્રીપ સ્મશાન ઘાટ તરફ જઇ રહ્યાં હતાં. તમામ લોકો એક ખાનગી વાહનમાં હતાં. હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલવાડીમાં વાહન રસ્તાના કિનારે સાઇડમાં ઊભેલા એક ટ્રક સાથે અથડાયું.
 
 નદિયાના હાંસખાલી વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. ઉત્તર 24 પરગણાના બાગદા ખાતેથી એક
મેટાડોરમાં મૃતદેહને લઈને 20 કરતા પણ વધારે લોકો નવદ્વીપ સ્મશાન તરફ જઈ રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments