Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરાખંડમાં જાનને નડ્યો અકસ્માત, કાર ખીણમાં પડતા 14 જાનૈયાના મોત ઉત્તરાખંડના

Webdunia
મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (13:10 IST)
ઉત્તરાખંડમાં જાનને નડ્યો અકસ્માત,-  ચંપાવતમાં જાનૈયા ભરેલી કાર ખાડામાં પડતાં 14 લોકોનાં મોત, માહિતી મળતાં જ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી, જાણકારી અનુસાર ગાડીમાં 16 લોકો હતા.

ઉત્તરાખંડમાં સોમવાર રાત્રે જાનૈયાથી ભરેલા વાહનને અકસ્માત નડ્યો હતો. એટલો ગંભીર અકસ્માત હતો કે વાહનના પરખ્ચચા ઉડી ગયા હતા. મળતી માહિતી અનુસાર ટનકપુર- ચમ્પાવત હાઈવે સાથે જોડાયેલા સૂખી ઢાંગ- ડાંડામીનાર રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 16માંથી 14 લોકોના કરૂણ મોત નિપજ્યા છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments