Webdunia - Bharat's app for daily news and videos

Install App

છત્તીસગઢ : નક્સલિયોની સાથે થયેલ એનકાઉંટરમાં CRPFના 11 જવાન શહીદ

Webdunia
સોમવાર, 24 એપ્રિલ 2017 (17:07 IST)
છત્તીસગઢના સુકમા જીલ્લામાં માઓવાદીઓના હુમલામાં સીઆરપીએફના 11 જવાન શહીદ થઈ ગયા છે. એવુ કહેવાય રહ્યુ છે કે સુકમામાં ચિંતાગુફા પાસે નક્સલીયોએ ઘાત લગાવીને સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો. 
 
આ ઘટના સોમવારે સવારે બપોરે દોઢ વાગ્યાની છે. એવુ કહેવાય રહ્યુ છે કે સીઆરપીએફની 74મી બટાલિયન રોડ ઓપનિંગ માટે નીકળી હતી. 
 
સીઆરપીએફની અધિકારીએ જણાવ્યુ કે નક્સલીયોની સાથે થયેલ એનકાઉંટરમાં સીઆરપીએફના 11 જવાન શહીદ થઈ ગયા છે. 
 
બીજી બાજુ છત્તીસગઢના દંતેવાડામાં દસ કિલો વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યો છે.  આ વિસ્ફોટક નક્સલીયોના દ્વારા લગાવવવામાં આવ્યો હતો.  બોમ્બ નિરોધક ટીમે આ વિસ્ફોટકને નિષ્ક્રિય કરી દીધો છે. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments