Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુરમાં 10 લોકોના મોત હજારોનું સ્થળાંતર

flood
Webdunia
બુધવાર, 20 ડિસેમ્બર 2023 (13:24 IST)
Tamil Nadu Rain - તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં છેલ્લા બે દિવસમાં ઈતિહાસમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. સર્વત્ર પૂરના પાણી ભરાયા છે.

તમિલનાડુના મુખ્ય સચિવ શિવ દાસ મીનાએ જણાવ્યું હતું કે થૂથુકુડી અને તિરુનેલવેલી જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે.
 
અહીંના વિવિધ જિલ્લાઓમાં ઓછામાં ઓછા 20,000 લોકો હજુ પણ ફસાયેલા છે, જેમને બચાવવા માટે ભારતીય સેના અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.
 
અભિયાન દ્વારા અત્યાર સુધીમાં 160 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે. આ રાહત શિબિરોમાં લગભગ 17000 લોકોને રાખવામાં આવ્યા છે. ફસાયેલા લોકોને 13500 કિલો ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

Birthday wishes for friend- જન્મદિવસ ની શુભકામના મિત્ર

Google Image Search- ગૂગલ ઇમેજ સર્ચ ફક્ત ડ્રેસ શોધવા માટે બનાવવામાં આવ્યું હતું, તમે કદાચ તેની પાછળની રસપ્રદ વાર્તા નહીં જાણતા હોવ.

1 કલાકની અંદર શુગરને ડાઉન કરે છે આ પાન, ડાયાબીટીસનાં દર્દી ઘરમાં સહેલાઈથી ઉગાડી શકે છે આ છોડ

Child Story- મહેનત વાર્તા - સફળતા સખત મહેનતથી મળે છે

વધુ જુઓ..

નવીનતમ

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

ગુજરાતી જોક્સ - મૂર્ખ બનાવી રહ્યો છે

ગુજરાતી જોક્સ - હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments