Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિમાચલ પ્રદેશ ભૂસ્ખલન થતાં, 48ની મૌત

Webdunia
સોમવાર, 14 ઑગસ્ટ 2017 (11:08 IST)
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં શનિવારે મોડી રાત્રે 12.20 કલાકે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં એક બસ એક કિલોમીટર નીચે પહોંચી ગઇ. બસમાં મુસાફરી કરતાં કેટલાક યાત્રીઓનું મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ દુર્ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મોત થયાના અહેવાલ છે જ્યારે 45 લોકો હજુ પણ ફસાયેલા છે. કહેવાય છે કે, એક બસ મનાલીથી કટરા જઈ રહી હતી જ્યારે બીજી બસ ચંબાથી મનાલી જઈ રહી હતી. બન્ને બસ ઉભી હતી અને પેસેન્જર ચા પીવા રોકાયા હતા.
 
ભૂસ્ખલનને કારણે સડકનો 150 મીટરથી વધુ હિસ્સો માટીમાં દટાઈ ગયો હતો. કટરા જતી બસ 800 મીટર ઊંડી ખાઈમાં પડી હતી. મુખ્યમંત્રી વીરભદ્રસિંહે મૃતકોના પરિજનોને રૂપિયા પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. મંત્રી જી. એસ. બાલીએ જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં 50થી વધુ લોકો તણાઈ કે દટાઈ ગયાનો ભય સેવાઈ રહ્યો છે. પીએમ મોદીએ પણ દુર્ઘટનામાં માર્યા ગયેલાં લોકોના પરિવારોને દિલાસો પાઠવ્યો છે.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments