Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોંઘુ થશે બસનો સફર, GST પર લાગશે ટકા ઉપકરવેરા

Webdunia
શુક્રવાર, 30 જૂન 2017 (14:12 IST)
નવી દિલ્હી- સરકારએ બસ પર 28 ટકા GST દરના ઉપર 15 ટક આ ઉપકરવેરા   લગાવવાના ફેસલો કર્યું છે. તેનાથી સાર્વજનિક પરિવહન બાહન પણ લગ્જરી કાર અને હાઈબ્રિડ વાહન વાળા કરવેરા  દયરામાં આવી ગયા છે. 
 
વાહન કંપનીઓનો કહેવું છે કે ઉપકરથી બસ મોંઘી થઈ શકે છે. અને તેનાથી સાર્વજનિક પરિવહન પ્રભાવિત થઈ શકે છે. 
 
વિત્ત મંત્રાલયની તાજા સૂચના મુજબ 10 કે તેનાથી વધારે માણસના પરિવહનના કામ આવતા વાહન પર 15 ટકા સેવા કરવેરા  ક્ષતિપૂએર્તિ ઉપકર લાગશે.
 
આ 15 ટકાનો ઉપકર  28 ટકાની વધારે કરવેરાની ટકાની ઉપત જ થશે. આ રીતે કુળ દર 43 ટકા બેસે છે. બસ પર આ સમયે કુળ કર 27.8 ટકા કર લગાવે છે. 
 
વાહન વિનિર્માતાઓના સંગઠનના સંપર્કમાં રહેવા માટે કહ્યું છે. 
 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments