Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદથી હરિદ્વાર જતી બસનો અકસ્માત, 9ના મોત

Webdunia
રવિવાર, 23 જુલાઈ 2017 (10:08 IST)
શુક્રવારે રાત્રે અમદાવાદથી હરિદ્ધાર જઈ રહેલી ખાનગી લકઝરી બસનો ઉદ્દેપુર પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.9 વ્યકિતના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા.
પોલીસ પાસેથી માહિતી પ્રમાણે, અમદાવાદની ખાનગી લકઝરી બસ શ્રદ્ધાળુઓને લઈને હરિદ્ધાર જઈ રહી હતી. ત્યારે રસ્તામાં કોઈ કારણોસર ઉદ્દેપુર નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં 9 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં ભોગ બનેલા 9 લોકોમાં અમદાવાદની 6 મહિલાઓ, કર્ણાટકના 2 અને એક રાજસ્થાનના પુરુષનું પણ મોતના અહેવાલ મળ રહ્યા છે.
 
 આ બસ આજે સવારે 8.30 વાગ્યા આસપાસ ઉદયપુર શહેર પહેલા આવતા બલીચા બાયપાસ પાસે મેલા ગામ નજીક બે મોટર સાયકલ ચાલક સાથે ટક્કર થયા બાદ પલ્ટી ખાઈ જતા 9 વ્યકિતના મોત નિપજયા હતા.
 
અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માતમાં બસના પ્રવાસીઓમાં 1 પુરૂષ 6 મહિલાઓ સહિત 7 ગુજરાતીઓના મોત નિપજયા હતા. જયારે બસે અડફેટે લીધેલ બાઇક ચાલક યુવક સહિત 2 રાજસ્થાની યુવકોના પણ મોત નિપજયા હતા. આ અકસ્માતમાં કુલ 9 વ્યકિતના મોત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા છે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments