Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોંઘુ થશે બસનો સફર, GST પર લાગશે ટકા ઉપકરવેરા

Webdunia
શુક્રવાર, 30 જૂન 2017 (14:12 IST)
નવી દિલ્હી- સરકારએ બસ પર 28 ટકા GST દરના ઉપર 15 ટક આ ઉપકરવેરા   લગાવવાના ફેસલો કર્યું છે. તેનાથી સાર્વજનિક પરિવહન બાહન પણ લગ્જરી કાર અને હાઈબ્રિડ વાહન વાળા કરવેરા  દયરામાં આવી ગયા છે. 
 
વાહન કંપનીઓનો કહેવું છે કે ઉપકરથી બસ મોંઘી થઈ શકે છે. અને તેનાથી સાર્વજનિક પરિવહન પ્રભાવિત થઈ શકે છે. 
 
વિત્ત મંત્રાલયની તાજા સૂચના મુજબ 10 કે તેનાથી વધારે માણસના પરિવહનના કામ આવતા વાહન પર 15 ટકા સેવા કરવેરા  ક્ષતિપૂએર્તિ ઉપકર લાગશે.
 
આ 15 ટકાનો ઉપકર  28 ટકાની વધારે કરવેરાની ટકાની ઉપત જ થશે. આ રીતે કુળ દર 43 ટકા બેસે છે. બસ પર આ સમયે કુળ કર 27.8 ટકા કર લગાવે છે. 
 
વાહન વિનિર્માતાઓના સંગઠનના સંપર્કમાં રહેવા માટે કહ્યું છે. 
 

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments