Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમના લાંબા આયુષ્ય માટે લીમખેડામાં 67 કલાક માટે મહામૃત્યુંજય મંત્રના જાપ

Webdunia
શનિવાર, 17 સપ્ટેમ્બર 2016 (12:00 IST)
પીએમ મોદી જ્યારે પોતાના જન્મદિનને લઈને ગુજરાતમાં આવ્યાં છે ત્યારે અનેરી પ્રવૃત્તિઓએ વેગ પકડ્યો છે જેમાં ખાસ કરીને ગોધરા અને દાહોદ હાઈવે ઉપર ,બરાબર અધવચ્ચે આવેલા ,લિમખેડામાં ,67 કલાક માટે ,મહામૃત્યુંજય મંત્રના ,અખંડ જાપ યોજાયા છે, જેનો હેતુ ,પ્રધાનમંત્રી મોદીના દીર્ધાયુષ્ય માટે ,પ્રાર્થના કરવાનો છે. દાહોદના સાંસદ ,અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી ,જશવંતસિંહ ભાભોર દ્વારા ,આ આયોજન ,લિમખેડામાં, હસ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે ,કરાયું છે. મંત્રોચ્ચાર માટે ,રાજસ્થાનના બાંસવાડાથી ,પાંચ વિદ્વાન પંડિતને, લિમખેડા બોલાવાયા છે. લિમખેડામાં, મૌની બાબા આશ્રમના સ્વયંભૂ હનુમાન મંદિરે, 67 કલાક માટે, હનુમાન ચાલીસાના અખંડ પાઠનું આયોજન થયું છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments